AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sat-Sun બે કલાકના ફ્રી ટાઇમમાં શુ કરશો ? જોશો ફિલ્મ ઠાકરે કે જશો ડિનર પર ? જાણવા માટે વાંચો ઠાકરે ફિલ્મનો રીવ્યૂ

આ ફિલ્મ શિવસેના ચીફ બાલાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે. ફિલ્માં તેમને એક આદર્શ તરીકે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં તેમને બધી જ રીતે સાચા બતાવવામાં આવ્યા છે. ફિલ્મની શરૂઆત 90ના દાયકામાં જયારે બાલાસાહેબને કોર્ટમાં ઉભા રાખી બાબરી મસ્જીદને લઈ તેમની ભુમિકાને લઈને પ્રશ્નો કરવામાં આવે છે.તેની સાથે તેમના જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે. Web […]

Sat-Sun બે કલાકના ફ્રી ટાઇમમાં શુ કરશો ? જોશો ફિલ્મ ઠાકરે કે જશો ડિનર પર ? જાણવા માટે વાંચો ઠાકરે ફિલ્મનો રીવ્યૂ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 25, 2019 | 1:34 PM

આ ફિલ્મ શિવસેના ચીફ બાલાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે. ફિલ્માં તેમને એક આદર્શ તરીકે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં તેમને બધી જ રીતે સાચા બતાવવામાં આવ્યા છે.

ફિલ્મની શરૂઆત 90ના દાયકામાં જયારે બાલાસાહેબને કોર્ટમાં ઉભા રાખી બાબરી મસ્જીદને લઈ તેમની ભુમિકાને લઈને પ્રશ્નો કરવામાં આવે છે.તેની સાથે તેમના જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

ઠાકરેએ ફ્રી પ્રેસ એકસપ્રેસમાં કાર્ટુનિસ્ટ તરીકે કરીયરની શરૂઆત કરી હતી. તે પછી તે કેવી રીતે રાજનીતીમાં ખુબ જ પ્રખ્યાત રાજકારણી બન્યા,શિવસેના પાર્ટી બનાવી,કેવી રીતે બીજા રાજયોના લોકોને મહારાષ્ટ્રમાંથી ભગાડવા માટે કેવી રીતે હિંસા પર ઉતર્યા,બીજા ઘણાં વિવાદોમાં તેમની ભુમિકા શંકાસ્પદ રહી ફિલ્મની વાર્તા તેના પર આધારિત છે.

ફિલ્માં શુ છે ખાસ ?

ફિલ્મ ઠાકરેના જીવનના ઘણા પાસાઓ પર પ્રકાશ પાડે છે. નિર્દેશક અભિજીત પનસેએ ઠાકરેના જીવનના ઉતાર-ચઢાવને સ્પર્શે છે. નવાજુદ્દીન સિદ્દીકીએ બાલાસાહેબના પાત્રને ભજવવા માટે ઘણી મહેનત કરી પણ તે ફિલ્મમાં અપુરતી છે. અત્યાર સુધીના કરીયરની ખુબ જ ખરાબ કામગીરી આ ફિલ્માં રહી છે. ત્યાં જ ઠાકરેના પત્ની મીના તાઈનું પાત્ર અમ્રુતા રાવે કઈ ખાસ રીતે ભજવ્યું નથી. જો તમે બાલાસાહેબ ઠાકરેના ફેન હોવ અને જાણવા માંગતા હોવ કે તેમના જીવનમાં શુ-શુ થયું હતું તો આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ.

[yop_poll id=808]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">