Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની હાલતમાં થઇ રહ્યો છે સુધાર, ડૉક્ટરે કહ્યુ – અફવા ન ફેલાવો

92 વર્ષીય લતા મંગેશકરે ઘણા વર્ષો પહેલા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે તેમની લાંબી કારકિર્દીમાં ઘણા સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું.

Lata Mangeshkar Health Update: લતા મંગેશકરની હાલતમાં થઇ રહ્યો છે સુધાર, ડૉક્ટરે કહ્યુ - અફવા ન ફેલાવો
Lata Mangeshkar Health Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:16 PM

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર થોડા (Lata Mangeshkar) દિવસોથી બીમાર છે. તેમને કોરોનાનો (Corona) ચેપ લાગ્યો હતો. આ સિવાય તેમને ન્યુમોનિયા પણ થયો હતો. જે બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંના તબીબો તેમના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આપતા રહે છે. તે ICU વોર્ડમાં છે. પરંતુ મીડિયામાં તેમનાથી સંબંધિત કેટલીક અફવાઓ ચાલી રહી છે, જેના વિશે તાજેતરમાં ત્યાંના ડૉક્ટરે પણ હાથ જોડીને વિનંતી કરી હતી કે કૃપા કરીને અફવાઓ ન ફેલાવો અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar)

ફરી એકવાર, લતા મંગેશકરના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હવે એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ડૉ. પ્રતિથ સમદાનીએ ખલેલ પહોંચાડતી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાની હાર્દિક વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, લતા દીદીની તબિયતમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે અને તેમની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. અમે તેમની ઝડપથી સાજા થવા અને ઘરે પાછા ફરવાની પ્રાર્થના કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકર ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ડૉક્ટરે કહ્યું કે તેમને સાજા થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની હાલત હવે પહેલા કરતા સારી છે, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. તાજેતરમાં, એવું પણ જાણવા મળ્યું હતું કે લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને તેમના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ પણ ના છોડયું કામ, એક્ટ્રેસે કામ અને બાળકને લઈને તોડયું મૌન

આ પણ વાંચો –

Birthday Special : નમ્રતા શિરોડકરની આ રીતે મહેશ બાબુ સાથે થઈ હતી મુલાકાત, જાણો સાઉથ સુપરસ્ટારની લવસ્ટોરી વિશે

આ પણ વાંચો –

Mehndi Ceremony : ‘કુંડલી ભાગ્ય’ ફેમ માનસી શ્રીવાસ્તવની મહેંદી સેરેમનીની ઝલક આવી સામે, જુઓ Photos

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">