Nepal Plane Crash : વિમાન દુર્ઘટનામાં નેપાળની જાણીતી ગાયિકાનું મોત, ઈવેન્ટ માટે જઈ રહી હતી પોખરા

Nepal Plane Crash: નેપાળમાં વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 69 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એટલું જ નહીં, આ અકસ્માતમાં એક પ્રખ્યાત ગાયકનું પણ નિધન થયું છે.

Nepal Plane Crash : વિમાન દુર્ઘટનામાં નેપાળની જાણીતી ગાયિકાનું મોત, ઈવેન્ટ માટે જઈ રહી હતી પોખરા
નેપાળ વિમાન દુર્ઘટનામાં પ્રખ્યાત ગાયકનું મોતImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 11:37 AM

નેપાળમાં વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં ન જાણે કેટલા લોકોના ઘર તૂટી ગયા છે. કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાનને અકસ્માત નડ્યો હતો. જેમાં અનેક લોકોના જીવ ગયા. આ પ્લેનની સફર પૂરી થવાની જ હતી, પરંતુ તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 69 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સમાચાર અનુસાર, આ વિમાનમાં નેપાળની પ્રખ્યાત લોક ગાયિકા નીરા છાંટ્યાલ પણ હાજર હતી. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં નીરાનું નામ પણ સામેલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના પરિવાર અને પ્રિયજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હજુ પણ મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નીરાના ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત

રિપોર્ટ અનુસાર નેપાળી સિંગર નીરા છાંટ્યાલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી હતી. પરંતુ આ સફર તેની છેલ્લી સફર સાબિત થઈ અને તે પોતાના મુકામ પર પહોંચતા પહેલા જ આ પ્લેન ક્રેશનો શિકાર બની ગઈ. નીરાના ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે, તેના ગીતોમાં તેની સંસ્કૃતિ સ્પષ્ટ દેખાતી હતી. આ સમાચારથી તેના ચાહકો ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે, નેપાળની સિંગર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી અને પોતાના ફેન્સ સાથે પોસ્ટ શેર કરતી હતી.

નેપાળમાં તેને ચાહકોનો અપાર પ્રેમ મળ્યો. એ ગીતોની પ્રશંસકો રાહ જોતા હતા. નીરાના ગીતો અવારનવાર યુટ્યુબ પર ધમાલ મચાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, યેતી એરલાઇન્સના વિમાન ATR-72એ રવિવારે સવારે કાઠમંડુથી ઉડાન ભરી હતી. આ અકસ્માતમાં કો-પાયલોટ અંજુ ખાટીવાડા અને એક એર હોસ્ટેસે પણ જીવ ગુમાવ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

યતી એરલાઇન્સના વિમાન ATR-72નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા વિમાન હૃદયદ્રાવક અકસ્માત જોવા મળી રહ્યો છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">