એરપોર્ટ પર વિતાવી આખી જીંદગી, તેની કહાની પર બની છે હોલીવુડ ફિલ્મ, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

મેહરાન કરીમી નસેરીના જીવનની કહાનીએ હોલીવુડના પ્રખ્યાત નિર્દેશક સ્પીલબર્ગને પ્રેરણા આપી હતી. જે બાદ તેણે સુપરહિટ ફિલ્મ 'ધ ટર્મિનલ' બનાવી. શનિવારે આ જ એરપોર્ટ પર હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું છે.

એરપોર્ટ પર વિતાવી આખી જીંદગી, તેની કહાની પર બની છે હોલીવુડ ફિલ્મ, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Mehran Karimi NasseriImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 3:34 PM

એરપોર્ટ પર તેમના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા પછી, ઈરાની નિર્વાસિત મેહરાન કરીમી નસેરીનું અવસાન થયું. તેમણે તેમના જીવનનો મોટો ભાગ પેરિસમાં ચાર્લ્સ ડી ગોલમાં વિતાવ્યો. જેઓ તેમને અંગત રીતે ઓળખતા હતા તેઓ મેહરાન કરીમીને સર આલ્ફ્રેડ નામથી બોલાવતા હતા. તમને જણાવી દઈએ કે તેમના જીવનની કહાનીએ હોલીવુડના પ્રખ્યાત નિર્દેશક સ્પીલબર્ગને પ્રેરણા આપી હતી. જે બાદ તેણે સુપરહિટ ફિલ્મ ‘ધ ટર્મિનલ’ બનાવી. શનિવારે આ જ એરપોર્ટ પર હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું.

1988માં મેહરાને પહેલીવાર એરપોર્ટ પર રહેવાનું શરૂ કર્યું. જ્યારે તેને રાજકીય કારણોસર શરણાર્થીનો દરજ્જો નકારવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમે તેણીની સ્કોટિશ માતા હોવા છતાં તેને આ દરજ્જો આપ્યો ન હતો. પોતે સ્ટેટલેસ જાહેર થતાં તેણે એરપોર્ટ પર જ પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું. તે હંમેશા પોતાનો સામાન પોતાની પાસે રાખતા હતા. રિપોર્ટ્સ અનુસાર, મેહરાને એરપોર્ટ ત્યારે છોડ્યું જ્યારે 2006માં બિમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બની છે હોલિવૂડ ફિલ્મ

મળતી માહિતી મુજબ, મેહરાનનો મોટાભાગનો સમય વાંચન, ડાયરી લખવામાં અથવા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં પસાર થતો હતો. ડારેક્ટર સ્પીલબર્ગ મેહરાનના જીવનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે તેમના પર ફિલ્મ બનાવવાનું મન બનાવી લીધું હતું. આ પછી, 2004 માં, તેમણે ‘ધ ટર્મિનલ’ નામની માસ્ટરપીસ ફિલ્મ બનાવી. આમાં પણ અભિનેતાને મેહરાનની રિયલ લાઈફ જેવો બતાવવામાં આવ્યો છે. તેમના જીવનની વાર્તા ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે, જ્યારે યુએન સરકાર તેમને શરણાર્થીનો દરજ્જો આપવાનો ઇનકાર કરે છે, ત્યારે તે કેવી રીતે એરપોર્ટને પોતાનું ઘર બનાવે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એટલું જ નહીં, 1993માં પણ મેહરાન પર એક ફિલ્મ બની છે જે એક ફ્રેન્ચ ફિલ્મ હતી અને તેનું નામ ‘ટોમ્બેસ ડુ સિએલ’ હતું. આ સિવાય મેહરાન પર ઘણી ડોક્યુમેન્ટ્રી પણ બની છે. તેઓ ઘણા સંશોધનોનો પણ ભાગ રહ્યા છે. વેરાયટીના સમાચાર અનુસાર, તેનો જન્મ 1945માં ઈરાનની મસ્જિદ સોલેમાનમાં થયો હતો. તેમની આત્મકથા ‘ધ ટર્મિનલ મેન’ 2004માં પ્રકાશિત થઈ હતી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">