AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saira Banu Admitted : દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ

અભિનેત્રી અને દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક બગડી છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Saira Banu Admitted : દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ
FIle Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 1:51 PM
Share

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર (Dilip Kumar) સાહેબની બેગમ સાહિબા સાયરા બાનોની (saira banu) તબિયત લથડી છે. સાયરા બાનોને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં(Hinduja Hospital દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, 77 વર્ષીય સાયરા બાનુને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

તો ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 54 વર્ષ સુધી દિલીપ કુમાર સાથે રહેતા સાયરા બાનુ તેના વગર એકલા પડી ગયા છે.

તમને જણાવી દઈએ કે સાયરા બાનુએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1961 માં ફિલ્મ જંગલીથી કરી હતી. આ પછી તે પડોસન, પુરબ ઔર પશ્ચિમ, જમીર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સાયરા બાનુ માત્ર આઠ વર્ષની ઉંમરે દિલીપ કુમારને દિલ આપી બેઠા હતા. સાયરા બાનુએ આ ઉંમરે નક્કી કર્યું હતું કે તે દિલીપ કુમાર સાથે લગ્ન કરવા માંગે છે. તે દિલીપ કુમાર કરતા ઉંમરમાં 22 વર્ષ  નાના છે.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ નાની હતી ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ નાની હતી ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો. તેની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતા. તે જ સમયે, તેના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુ  નાના હતા ત્યારે તેના માતા અને પિતા અલગ થયા હતા. તેમનું બાળપણ લંડનમાં પસાર થયું હતું.

તમને જણાવી દઈએ કે, 7 જુલાઈના રોજ દિલીપ કુમારનું નિધન થયું હતું. સારા બાનોએ તેમના મૃત્યુ પર કહ્યું- ‘ભગવાને મારી પાસેથી જીવવાનું કારણ છીનવી લીધું. સાહેબ વિના, હું કંઈપણ વિચારી શકતી નથી.

આ પણ વાંચો : લો બોલો તાલિબાન ક્યારે સરકાર બનાવશે તેની જાણકારી હવે દુનિયાને પાકિસ્તાન આપશે !

આ પણ વાંચો :જાણો કંદહારની એ ગુફાનુ રહસ્ય, જ્યાં અમેરીકન સૈનિકો પણ જતા ડરે છે

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">