Runway 34 Motion Poster: અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું મોશન પોસ્ટર આવ્યું સામે

આ ફિલ્મના પોસ્ટરમાં અજય દેવગણથી લઈને અમિતાભ સુધી તમામ ફુલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. વિમાનના ગડગડાટ અને રન-વે વચ્ચે ઉભેલા અજય-અમિતાભ બચ્ચનના કપાળ પર ચિંતાઓના કારણે ચાહકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે.

Runway 34 Motion Poster: અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મનું મોશન પોસ્ટર આવ્યું સામે
The motion poster of Ajay Devgn and Amitabh Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 3:25 PM

Runway 34: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અજય દેવગણ (Ajay Devgn) સ્ટારર ફિલ્મ ‘રન-વે 34’નું (Runway 34 Motion Poster) મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેની સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના પોસ્ટરમાં અજય દેવગણથી લઈને અમિતાભ સુધી તમામ ફુલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. વિમાનના ગડગડાટ અવાજ અને રન-વે વચ્ચે ઉભેલા અજય-અમિતાભ બચ્ચનના કપાળ પર ચિંતાઓના કારણે ચાહકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે. પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે. તેથી લોકોની ઉત્સુકતા પણ ઘણી વધી રહી છે. આવી સ્થિતિમાં હવે કોમેન્ટ સેક્શન પર પૂછવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે.

રકુલ પ્રીત સિંહ અને અંગીરા ધર પણ મહત્વના રોલમાં

અજયે આ ફિલ્મમાં અભિનયની સાથે ડાયરેક્શન પણ સંભાળ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગણ ઉપરાંત બોમન ઈરાની, રકુલ પ્રીત સિંહ અને અંગીરા ધર પણ મહત્વના રોલમાં હશે. આ પહેલા અજય દેવગણ અને બોમન ઈરાનીએ કહ્યું હતું કે તેઓએ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. વિશેષ રીતે માહિતી આપતાં અજયે એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે સમગ્ર ક્રૂ સાથે જોવા મળી રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વીડિયો શેયર કરતાં અજય દેવગણે લખ્યું- ‘અમે ફ્લાઈટના ફૂડને ખૂબ જ ગંભીરતાથી લીધું હતું. રન-વે 34 શૂટિંગ પૂરું થયું. હવે મૂવી પર મળીએ.’ આ વીડિયોમાં અજય અને બોમન કહેતાં જોવા મળે છે કે, ‘રન-વે 34. ઇટ્સ અ રૈપ.’ જેના પછી આખી ટીમ સાથે મળીને રૈપ ખાય છે. તે પછી બધા ઉભા થઈ જાય છે.

જૂઓ અહીંયા પોસ્ટર…

આ ફિલ્મને લઈને અજય દેવગણ ખૂબ જ ઉત્સાહિત

અજય દેવગણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે આ પહેલીવાર છે, જ્યારે અમિતાભ બચ્ચન દ્વારા નિર્દેશિત કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તે દર્શકોનો પ્રતિસાદ જાણીને ખૂબ જ ઉત્સાહિત છે. પોતાના અનુભવ વિશે વાત કરતા અજયે પીટીઆઈને કહ્યું કે તેની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો. અજય દેવગણે કહ્યું- ‘મેં તેમનાથી વધુ સમર્પિત અભિનેતા જોયો નથી. તેમની સામે આપણે કંઈ નથી. એકવાર તે સેટ પર આવે છે, તે રિહર્સલ કરે છે અને સીન વિશે વિચારે છે.

આ પણ વાંચો: Bollywood News: સ્વરાએ પોતાના પાત્રો અને ફિલ્મો વિશે કરી વાત, ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી મળી લોકપ્રિયતા

આ પણ વાંચો: Bollywood Movie: ફિલ્મ ‘સેલ્ફી’ની સામે આવી તસવીરો, અક્ષય કુમાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે ‘સેલ્ફી’માં

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">