The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં દર અઠવાડિયે સેલેબ્સ તેમની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. આજના એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif) સૂર્યવંશીના પ્રમોશન માટે આવ્યા છે.

The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:59 PM

કપિલ શર્મા શોના (The Kapil Sharma Show) આજના એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (katrina Kaif) તેમની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ના પ્રમોશન માટે આવ્યા છે. સૂર્યવંશી 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કપિલની ટીમ શોમાં અક્ષય અને કેટરીના સાથે ખૂબ જ મસ્તી કરી છે. સૂર્યવંશી ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આખરે લગભગ 1.5 વર્ષ પછી આ ફિલ્મ રિલીઝ થઈ છે.

કેમ ફિલ્મ સિનેમાઘરોમાં કરી રિલીઝ

કપિલે અક્ષયને પૂછ્યું કે તમે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ કેમ જોઈ? તેના પર અક્ષયે કહ્યું કે કારણ કે આ એક મોટા બજેટની ફિલ્મ છે. તેથી અમે રાહ જોઈ. તેમણે આગળ કહ્યું- રોહિત અને હું ઈચ્છતા હતા કે દર્શકો સિનેમાઘરોમાં આવીને આ ફિલ્મ જુએ. આ માટે અમે 19 મહિના રાહ જોઈ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કપિલે કહ્યું કે જ્યારે મેં ફિલ્મનું ટ્રેલર જોયું તો તેમાં ઘણી બધી એક્શન સિક્વન્સ છે. જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ મોટા પડદા માટે જ બનાવવામાં આવી છે. જો તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હોત તો તમે પડદો કેવી રીતે મોટો કરત.

બે વખત મુલતવી રાખવામાં આવી 

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી ગયા વર્ષે માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઘણી વખત ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત સામે આવી હતી, પરંતુ અક્ષયે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

જે બાદ તેને આ વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને ફરીથી મુલતવી રાખવી પડી. અક્ષય કુમાર અને કેટરિના કૈફની સાથે રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગણ (Ajay Devgn) પણ સૂર્યવંશીમાં કેમિયોમાં દેખાયા છે. આ ફિલ્મની સાથે જ રોહિત શેટ્ટીએ ફેન્સને સિંઘમ 3ની હિંટ આપી છે.

આ પણ વાંચો :- બાર્બી બેબી બની Janhvi Kapoor, આ તસ્વીરોમાં અભિનેત્રીના સુંદર લુકને જોઈને ફેન્સ થયા દિવાના

આ પણ વાંચો :- કેટરિના કૈફના રિક્રિએટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">