AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Kiara Wedding Card : સાત ફેરા લીધા પછી વાઈરલ થયું સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું કાર્ડ, જુઓ ફોટો

Sidharth Malhotra And Kiara Advani Wedding Card: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના (Sidharth Kiara Wedding) બંધનમાં બંધાય ગયા છે. હવે બંનેના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Sidharth Kiara Wedding Card : સાત ફેરા લીધા પછી વાઈરલ થયું સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું કાર્ડ, જુઓ ફોટો
Sidharth Kiara Wedding CardImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 5:21 PM
Share

Sidharth Malhotra And Kiara Advani Wedding Card: બોલિવૂડના સૌથી સુંદર જોડીમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બંનેએ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. બંનેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ દરમિયાન બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર બંનેના લગ્નનું કાર્ડ વાયરલ થયું છે, જે ખૂબ જ સુંદર છે. આ કાર્ડ પર સિદ્ધાર્થ અને કિયારાના નામના પહેલા અક્ષર S અને K સુંદર રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તેની નીચે બંનેના નામ લખવામાં આવ્યા છે.

અહીં જુઓ લગ્નનું કાર્ડ

સિદ્ધાર્થ કિયારાના પ્રીવેડિંગ ફંક્શન 5 ફેબ્રુઆરીએ શરૂ થયા હતા, 7 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. આ કાર્ડ પર 5-7 ફેબ્રુઆરીની ડેટ મેન્શન કરવામાં આવી છે. આ સાથે બંનેના વેડિંગ વેન્યૂનું એડ્રેસ એટલે કે સૂર્યગઢ જેસલમેર લખેલું છે.

બંનેએ સુંદર અંદાજમાં શેયર કરી તસવીર

ફેન્સને જાણ થઈ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારપછી સોશિયલ મીડિયા પર ફેન્સ બંનેના લગ્નની તસવીરો જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા. લગ્નના થોડા સમય પછી, બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે તસવીરો શેયર કરી હતી, જેમાં બંને વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. તસવીરો શેયર કરતાં બંનેએ કેપ્શનમાં લખ્યું કે, હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે. આગળની સફર માટે તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.

આ પણ વાંચો : Sid Kiara Reception: મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલમાં હશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, અંબાણી પરિવાર પણ થઈ શકે છે સામેલ

દિલ્હી અને મુંબઈમાં થશે રિસેપ્શન

દિલ્હી અને મુંબઈમાં સિદ્ધાર્થ અને કિયારા હવે તેમના લગ્નની ખુશીમાં બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં મુજબ પહેલું રિસેપ્શન 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અને બીજું રિસેપ્શન 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીમાં ખાસ મિત્રો અને સંબંધીઓ સામેલ થશે, જ્યારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મુંબઈમાં સામેલ થશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">