આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો હોટલથી લઈને ગેસ્ટ સુધીની માહિતી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગત 7મી ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન બંધનમાં બંધાયા હતા. સિડ-કિયારાનું મુંબઈ રિસેપ્શન હોટેલ સેન્ટ રેજીસમાં યોજાવા જઈ રહ્યું છે. આ હોટલ બોલીવુડ સ્ટાર્સમાં ઘણી ફેમસ છે અને તે ઘણી મોંઘી પણ છે.

આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો હોટલથી લઈને ગેસ્ટ સુધીની માહિતી
Siddharth Malhotra and Kiara Advani Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:11 AM

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને વધુ એક સુંદર કપલ મળ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7મી ફેબ્રુઆરીએ જેસલમેરમાં સાત ફેરા લઈને સાત જીવન માટે એકબીજા સાથે રહેવાનું પસંદ કર્યું છે. આ નવપરિણીત યુગલ લગ્ન બાદથી જ ચર્ચામાં છે. લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારા સીધા દિલ્લી પહોંચી ગયા હતા. જ્યાં તેણે પોતાના ખાસ લોકો માટે રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. જે બાદ આ કપલ છેલ્લા દિવસે મુંબઈ આવી ગયું છે.

આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ અને કિયારાનું મુંબઈ ગ્રાન્ડ રિસેપ્શન થવાનું છે. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજરી આપવાના છે. મુંબઈમાં રિસેપ્શનની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિડ-કિયારાનું મુંબઈ રિસેપ્શન હોટેલ સેન્ટ રેજીસમાં યોજાવા જઈ રહ્યું છે. આ હોટલ બોલીવુડ સ્ટાર્સમાં ઘણી ફેમસ છે અને તે ઘણી મોંઘી પણ છે. રિપોર્ટ અનુસાર આજે રાત્રે લગભગ 8:30 વાગ્યાથી ગ્રાન્ડ રિસેપ્શન શરૂ થશે.

તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેના પર ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસનું નામ લખેલું હતું. આ કાર્ડ ખૂબ જ સુંદર હતું. આ કાર્ડનો આગળનો ભાગ કપલના લગ્નના ફોટોગ્રાફથી શણગારવામાં આવ્યો છે. દરેકની નજર આજના ગ્રાન્ડ રિસેપ્શન પર ટકેલી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, આ ગ્રાન્ડ રિસેપ્શનમાં કોણ હાજરી આપે છે અને કોણ નથી આપતુ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

માનવામાં આવે છે કે, આ ગ્રાન્ડ રિસેપ્શનમાં સ્ટાર સિવાય મોટા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે. ચાહકો એ પણ જોવા માંગે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આ પાર્ટીમાં હાજરી આપશે કે નહીં. બધા જાણે છે કે, એક સમયે સિદ્ધાર્થ અને આલિયાના લિંકઅપના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ટૂંક સમયમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. ગ્રાન્ડ રિસેપ્શનમાં હાજરી આપનારા સ્ટાર્સના નામની વાત કરીએ તો તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, વરુણ ધવન, ભૂષણ કુમાર, અજય દેવગન, અક્ષય કુમાર, જુહી ચાવલા, કરણ જોહર, શાહિદ કપૂર અને અનિલ કપૂર જેવા નામનો સમાવેશ થાય છે.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">