Road Accident: ‘એક અઠવાડિયા પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ..’, મલાઈકા અરોરાએ શું કહ્યુ તે જાણો

મલાઈકા અરોરાએ (Malaika Arora) તાજેતરમાં જણાવ્યું હતું કે અકસ્માત પછી જ્યારે તેના ચહેરા પર કટ આવ્યો અને જ્યારે તેણે અરીસામાં જોયું તો તેણે કેવું રિએક્શન આપ્યું. સાથે જ મલાઈકાએ એ પણ જણાવ્યું કે અકસ્માત સમયે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું.

Road Accident: 'એક અઠવાડિયા પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ..', મલાઈકા અરોરાએ શું કહ્યુ તે જાણો
Malaika Arora
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 5:47 PM

મલાઈકા અરોરાની (Malaika Arora) સુંદરતાના દરેક લોકો દિવાના છે. તેની ફિટનેસથી લઈને મલાઈકાની બટર જેવી સ્કિનના (Malaika Fitness and Healthy Skin) ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસો પહેલા, મલાઈકા સાથે એક અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રીનો આબાદ બચાવ થયો હતો. આજે પણ જ્યારે મલાઈકા અરોરા એ રોડ એક્સિડન્ટની (Malaika Arora Road Accident) ઘટના યાદ કરે છે ત્યારે તે ગભરાઈ જાય છે. મલાઈકા અરોરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે અકસ્માત પછી જ્યારે તેના ચહેરા પર કટ આવ્યો અને જ્યારે તેણે અરીસામાં જોયું તો તેણે કેવું રિએક્શન આપ્યું.

તેના ચહેરા પરના ડાઘ જોઈને ભયાનક રાતને ભૂલી શકતી નથી મલાઈકા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, અભિનેત્રીએ કહ્યું- એક અઠવાડિયા પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ, ત્યારે મારા કપાળ પર તે ડાઘ ચમકી રહ્યો હતો. જ્યારે એ ડાઘ જોયો, ત્યારે મને તે કાળી રાત યાદ આવી રહી હતી કે તે રાત્રે શું થયું હતું. આ એ જ ડાઘ છે મને રોજ વારંવાર યાદ કરાવે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મલાઈકાએ શેર કરી આ તસવીરો..

આ ઘટના બની હતી ત્યારે મલાઈકાના મગજમાં આ વાતો ચાલી રહી હતી

મલાઈકાએ આગળ કહ્યું – તેના દાગ તેને તે અકસ્માત ભૂલવા દેતો નથી, આવી સ્થિતિ પછી તે તેના જીવનમાં નોર્મલ થઈ શકી નથી. મલાઈકાએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે આ અકસ્માતમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. મલાઈકાએ કહ્યું, તે સમયે હું બે વસ્તુઓ માટે પ્રાર્થના કરી રહી હતી, આજે રાત્રે મારું મૃત્યુ ન થવું જોઈએ અને મારી આંખો ન જવી જોઈએ. તે સમયે હું મારા બાળક અરહાન અને મારી માતા વિશે પણ વિચારતી હતી.

મલાઈકા ક્યાંથી આવતી હતી?

તે રાત્રે મલાઈકા પુણેથી મુંબઈ પરત ફરી રહી હતી. મલાઈકા એક ફેશન ઈવેન્ટમાં ગઈ હતી જ્યાંથી તે રાત્રે નીકળી હતી. ત્યારે સામેથી આવતી બે કારે તેને ખોટી રીતે ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક મલાઈકાની કાર સાથે અથડાઈ હતી. આ પછી મલાઈકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હવે મલાઈકા પહેલા કરતા સારી છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">