Ranbir Kapoor-Alia Bhatt Wedding: રણબીર સાથે આલિયાના જલ્દી લગ્ન કરાવવા ઈચ્છે છે મહેશ ભટ્ટ, લગ્નમાં આટલા મહેમાનો થશે સામેલ

રણબીર આલિયાના લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ રણબીર આલિયાના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે.

Ranbir Kapoor-Alia Bhatt Wedding: રણબીર સાથે આલિયાના જલ્દી લગ્ન કરાવવા ઈચ્છે છે મહેશ ભટ્ટ, લગ્નમાં આટલા મહેમાનો થશે સામેલ
Ranbir Kapoor And Alia Bhatt Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:46 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) વિશે એવા સમાચાર છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આવી સ્થિતિમાં એક નવું અપડેટ આવ્યું છે કે રણબીર-આલિયા (Ranbir Kapoor and Alia Bhatt Wedding) ના લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તો એવા પણ સમાચાર છે કે આલિયાના માતા-પિતા ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી રણબીર સાથે લગ્ન કરી લે. રણબીર આલિયાના લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ રણબીર આલિયાના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ચર્ચા થઈ રહી છે કે આલિયા અને રણબીર (Alia Ranbir Wedding Venue)એ તેમના લગ્ન સમારંભનું સ્થળ પસંદ કર્યું છે. જ્યારે આ લગ્નમાં કોણ હાજરી આપશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં એક લાંબી યાદી બનાવવામાં આવી રહી છે.

રણબીર કપૂર થયો ભાવુક, લગ્નને લઈને લીધો આ નિર્ણય?

અહેવાલ છે કે રણબીર ખૂબ જ ભાવુક છે. કારણ કે તેનો બિગ ડે નજીક આવી રહ્યો છે. કારણ કે તે તેના પિતા ઋષિ કપૂરને ખૂબ મિસ કરી રહ્યો છે. રણબીર આલિયા સાથે તે જ જગ્યાએ લગ્ન કરવા માંગે છે. જ્યાં તેના માતા-પિતા ઋષિ અને નીતુ કપૂરે લગ્ન કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂરના (Neetu Kapoor) લગ્ન 20 જાન્યુઆરી 1980ના રોજ RK હાઉસમાં થયા હતા. આવી સ્થિતિમાં હવે રણબીર કપૂરે પણ નક્કી કર્યું છે કે તે આલિયા સાથે તે જ જગ્યાએ સાત ફેરા લેશે. તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવશે અને માંગમાં સિંદૂર ભરશે. સમાચાર મુજબ રણબીર આલિયાના લગ્ન એપ્રિલમાં જ થઈ શકે છે તો જ્યારે રણબીર આલિયાના લગ્નમાં કુલ 450 લોકો હાજરી આપશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે આલિયાના માતા-પિતા

અહેવાલ છે કે આલિયાનો પરિવાર (Alia Bhatt Family) ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન રણબીર સાથે જલ્દી થાય. કપૂર પરિવાર (Ranbir Kapoor Family) ઈચ્છતો હતો કે આલિયા અને રણબીર એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરી લે. આલિયાના પરિવારના સભ્યો લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે. કારણ કે અભિનેત્રીના દાદા ડી નરેન્દ્રવથ રાઝદાન (Alia Bhatt Grand Father) ની તબિયત સારી નથી. આવી સ્થિતિમાં પરિવાર ઈચ્છે છે કે રણબીર આલિયા લગ્ન થઈ જાય.

આ પણ વાંચો: Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?

આ પણ વાંચો: Malaika Arora Health Update: અકસ્માત બાદ હવે કેવી છે મલાઈકાની હેલ્થ? બહેન અમૃતાએ જણાવી સ્થિતિ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">