AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન પ્રત્યેનું કૂણું વલણ પડ્યું ભારે, The Kapil Sharma Showમાંથી આખરે સિદ્ધૂ બહાર, આ નવો ચહેરો લેશે સિદ્ધૂની જગ્યા

પુલાવામા અટેક પર આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધૂને કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી હટાવવામાં આવ્યા છે. ચેનલે આ અંગે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી છે. ચેનલ ઈચ્છે છે કે સિદ્ધૂ તાત્કાલિક ધોરણે શોમાંથી હટી જાય. શોમાં નવજોત સિંહ સિદ્ધૂને અર્ચના પૂરણસિંહ રિપ્લેસ કરી શકે છે. અર્ચનાએ પોતાના નિવેદનમાં કહ્યું, “મેં ધ કપિલ શર્મા […]

પાકિસ્તાન પ્રત્યેનું કૂણું વલણ પડ્યું ભારે, The Kapil Sharma Showમાંથી આખરે સિદ્ધૂ બહાર, આ નવો ચહેરો લેશે સિદ્ધૂની જગ્યા
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:35 AM
Share

પુલાવામા અટેક પર આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધૂને કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી હટાવવામાં આવ્યા છે. ચેનલે આ અંગે પ્રોડક્શન હાઉસ સાથે વાત કરી છે. ચેનલ ઈચ્છે છે કે સિદ્ધૂ તાત્કાલિક ધોરણે શોમાંથી હટી જાય.

શોમાં નવજોત સિંહ સિદ્ધૂને અર્ચના પૂરણસિંહ રિપ્લેસ કરી શકે છે. અર્ચનાએ પોતાના નિવેદનમાં કહ્યું,

“મેં ધ કપિલ શર્મા શોમાં સ્પેશિયલ અપિયરન્સ માટે 2 એપિસોડ્સ શૂટ કર્યા છે.”

જોકે અર્ચનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સિદ્ધૂની જગ્યાએ આવવા માટે ચેનલ તરફથી કોઈ પ્રસ્તાવ નથી મળ્યો.

આ ખબરથી જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે ચેનલે પ્રોડક્શન હાઉસને સિદ્ધૂને કાઢવા માટે કહ્યું છે. થોડા સમય પહેલા પણ મીટૂ મૂવમેન્ટ દરમિયાન જ્યારે કંપોઝર અનુ મલિક પર આરોપ લાગ્યા હતા ત્યારે પણ ચેનલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.

સૂત્રનું વધુમાં કહેવું છે કે હાલમાં થયેલી ઘટનાને ધ્યાનમાં રાખીને અર્ચનાએ એપિસોડ્સ શૂટ નથી કર્યાં. પરંતુ હવે ચેનલ અર્ચનાને ઓન બોર્ડ લેવા તૈયાર છે. થોડી ઘણી વાતચીત થઈ છે અને ત્યારબાદ વસ્તુઓ ફાઈનલ થઈ જશે.

સિદ્ધૂએ આપ્યું હતું આવું નિવેદન

નવજોત સિંહ સિદ્ધુએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી પરંતુ પોતાના નિવેદનમાં તેઓ પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ રાખતા દેખાયા હતા. તેમણે ક્હયું હતું કે કેટલાક લોકોના કારણે શું આખા દેશને ખોટો કહી શકાય? તેમણે એમ પણ કહ્યું હતું કે આવો હુમલો કરવો એ કાયરતાની નિશાની છે અને તેઓ તેની નિંદા પણ કરે છે. હિંસાની હંમેશા નિંદા થવી જોઈએ અને જેની ભૂલ છે, તેને સજા મળવી જોઈએ.

સિદ્ધૂની આ પ્રકારની કમેન્ટ લોકોને પસંદ નહોતી આવી અને લોકોએ તેના પર ગુસ્સો વરસાવ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું કે જ્યાં સુધી તેઓ કપિલ શર્મા શોનો ભાગ છે, ત્યાં સુધી તેઓ તે શોનો બૉયકૉટ કરશે. લોકોએ નવજોતસિંહ સિદ્ધૂ પર બરાબરનો ગુસ્સો ઠાલવ્યો.

[yop_poll id=1483]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">