કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન

કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન
Follow Us:
| Updated on: Jan 10, 2025 | 5:14 PM

પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.રૂસ્તમ સૂનાવાલાનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ 95 વર્ષની વયે તેમણે આ દુનિયા અલવિદા કહ્યું હતુ. તેઓ બોલિવૂડના પ્રિય ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હતા. તૈમુર અલી ખાનના જન્મ સમયે તેણે કરીના કપૂરને ડિલિવરી કરાવી હતી. રાહા કપૂરના જન્મ સમયે તેણે જ આલિયા ભટ્ટને ડિલિવરી કરાવી હતી. તૈમુર અલી ખાન અને રાહા કપૂરની ડિલિવરી પણ આજ ડોક્ટરે કરાવી હતી. ખાસ વાત એ છે કે કરીના કપૂરનો જન્મ પણ તેમના હાથે થયો હતો.

1991માં પદ્મશ્રી મળ્યો હતો

મહિલા સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં યોગદાનના ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે તેમને 1991 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1960ના દાયકામાં પોલિઇથિલિન IUDની શોધ કરી હતી, જે ગર્ભનિરોધક માટે વપરાતું ઉપકરણ છે.

Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો

કરીના કપૂરના બાળકો જ નહિ , ગાયનેકોલોજિસ્ટે 1974માં કરીનાની બહેન કરિશ્મા કપૂરની પણ ડિલિવરી કરાવી હતી. તે પછી, 1982માં, તેણે નીતુ કપૂર અને ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની ડિલિવરી કરાવી હતી. તેઓ કપૂર પરિવારના ખૂબ નજીક હતા. તેણે કરીના-સૈફના નાના પુત્ર જહાંગીર અલી ખાન ઉર્ફે જેહ અને રણબીર-આલિયાની પુત્રી રાહાને પણ જન્મ આપ્યો હતો.

ડૉ. રૂસ્તમ સૂનાવાલાની કન્સલ્ટેશન ફી કેટલી હતી, જાણો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લાડલી દીકરી વામિકાનો જન્મ પણ ડૉ. રૂસ્તમ સૂનાવાલાએ કરાવ્યો હતો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિરુદ્ધ કોહલીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ડોક્ટર કોહલીએ કહ્યું, ‘અમે તેને મિસ કરીશું. બે દાયકા સુધી તેઓ હોસ્પિટલના ટ્રસ્ટીઓના તબીબી સલાહકાર હતા, તમને જણાવી દઈએ કે દિવંગત ગાયનેકોલોજિસ્ટના પુત્ર ડો. ફિરોઝ સૂનાવાલા હજુ પણ આ જ વિભાગમાં કાર્યરત છે.

ડૉ. સૂનાવાલા વર્ષો પહેલા સર્જરીમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે કન્સલ્ટિંગ ચાલુ રાખ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેની કન્સલ્ટેશન ફી 4,000 રૂપિયા હતી

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">