Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન

કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન
Follow Us:
| Updated on: Jan 10, 2025 | 5:14 PM

પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.રૂસ્તમ સૂનાવાલાનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ 95 વર્ષની વયે તેમણે આ દુનિયા અલવિદા કહ્યું હતુ. તેઓ બોલિવૂડના પ્રિય ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હતા. તૈમુર અલી ખાનના જન્મ સમયે તેણે કરીના કપૂરને ડિલિવરી કરાવી હતી. રાહા કપૂરના જન્મ સમયે તેણે જ આલિયા ભટ્ટને ડિલિવરી કરાવી હતી. તૈમુર અલી ખાન અને રાહા કપૂરની ડિલિવરી પણ આજ ડોક્ટરે કરાવી હતી. ખાસ વાત એ છે કે કરીના કપૂરનો જન્મ પણ તેમના હાથે થયો હતો.

1991માં પદ્મશ્રી મળ્યો હતો

મહિલા સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં યોગદાનના ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે તેમને 1991 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1960ના દાયકામાં પોલિઇથિલિન IUDની શોધ કરી હતી, જે ગર્ભનિરોધક માટે વપરાતું ઉપકરણ છે.

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

કરીના કપૂરના બાળકો જ નહિ , ગાયનેકોલોજિસ્ટે 1974માં કરીનાની બહેન કરિશ્મા કપૂરની પણ ડિલિવરી કરાવી હતી. તે પછી, 1982માં, તેણે નીતુ કપૂર અને ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની ડિલિવરી કરાવી હતી. તેઓ કપૂર પરિવારના ખૂબ નજીક હતા. તેણે કરીના-સૈફના નાના પુત્ર જહાંગીર અલી ખાન ઉર્ફે જેહ અને રણબીર-આલિયાની પુત્રી રાહાને પણ જન્મ આપ્યો હતો.

ડૉ. રૂસ્તમ સૂનાવાલાની કન્સલ્ટેશન ફી કેટલી હતી, જાણો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લાડલી દીકરી વામિકાનો જન્મ પણ ડૉ. રૂસ્તમ સૂનાવાલાએ કરાવ્યો હતો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિરુદ્ધ કોહલીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ડોક્ટર કોહલીએ કહ્યું, ‘અમે તેને મિસ કરીશું. બે દાયકા સુધી તેઓ હોસ્પિટલના ટ્રસ્ટીઓના તબીબી સલાહકાર હતા, તમને જણાવી દઈએ કે દિવંગત ગાયનેકોલોજિસ્ટના પુત્ર ડો. ફિરોઝ સૂનાવાલા હજુ પણ આ જ વિભાગમાં કાર્યરત છે.

ડૉ. સૂનાવાલા વર્ષો પહેલા સર્જરીમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે કન્સલ્ટિંગ ચાલુ રાખ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેની કન્સલ્ટેશન ફી 4,000 રૂપિયા હતી

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">