Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન

કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન
Follow Us:
| Updated on: Jan 10, 2025 | 5:14 PM

પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.રૂસ્તમ સૂનાવાલાનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ 95 વર્ષની વયે તેમણે આ દુનિયા અલવિદા કહ્યું હતુ. તેઓ બોલિવૂડના પ્રિય ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હતા. તૈમુર અલી ખાનના જન્મ સમયે તેણે કરીના કપૂરને ડિલિવરી કરાવી હતી. રાહા કપૂરના જન્મ સમયે તેણે જ આલિયા ભટ્ટને ડિલિવરી કરાવી હતી. તૈમુર અલી ખાન અને રાહા કપૂરની ડિલિવરી પણ આજ ડોક્ટરે કરાવી હતી. ખાસ વાત એ છે કે કરીના કપૂરનો જન્મ પણ તેમના હાથે થયો હતો.

1991માં પદ્મશ્રી મળ્યો હતો

મહિલા સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં યોગદાનના ક્ષેત્રમાં તેમના અગ્રણી કાર્ય માટે તેમને 1991 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 1960ના દાયકામાં પોલિઇથિલિન IUDની શોધ કરી હતી, જે ગર્ભનિરોધક માટે વપરાતું ઉપકરણ છે.

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ?

કરીના કપૂરના બાળકો જ નહિ , ગાયનેકોલોજિસ્ટે 1974માં કરીનાની બહેન કરિશ્મા કપૂરની પણ ડિલિવરી કરાવી હતી. તે પછી, 1982માં, તેણે નીતુ કપૂર અને ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની ડિલિવરી કરાવી હતી. તેઓ કપૂર પરિવારના ખૂબ નજીક હતા. તેણે કરીના-સૈફના નાના પુત્ર જહાંગીર અલી ખાન ઉર્ફે જેહ અને રણબીર-આલિયાની પુત્રી રાહાને પણ જન્મ આપ્યો હતો.

ડૉ. રૂસ્તમ સૂનાવાલાની કન્સલ્ટેશન ફી કેટલી હતી, જાણો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લાડલી દીકરી વામિકાનો જન્મ પણ ડૉ. રૂસ્તમ સૂનાવાલાએ કરાવ્યો હતો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિરુદ્ધ કોહલીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ડોક્ટર કોહલીએ કહ્યું, ‘અમે તેને મિસ કરીશું. બે દાયકા સુધી તેઓ હોસ્પિટલના ટ્રસ્ટીઓના તબીબી સલાહકાર હતા, તમને જણાવી દઈએ કે દિવંગત ગાયનેકોલોજિસ્ટના પુત્ર ડો. ફિરોઝ સૂનાવાલા હજુ પણ આ જ વિભાગમાં કાર્યરત છે.

ડૉ. સૂનાવાલા વર્ષો પહેલા સર્જરીમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે કન્સલ્ટિંગ ચાલુ રાખ્યું હતું.રિપોર્ટ્સ અનુસાર તેની કન્સલ્ટેશન ફી 4,000 રૂપિયા હતી

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">