ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે Sonakshi Sinha! આ દિવસે થવાના છે લગ્ન

Sonakshi Sinha Getting Married Soon : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ અચાનક જ ચર્ચામાં આવી ગઈ છે. સમાચાર છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. આ લગ્ન માટે 'હીરામંડી'ની સ્ટારકાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આવો તમને જણાવીએ કે બીજી કઈ કઈ માહિતી સામે આવી છે.

ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે Sonakshi Sinha! આ દિવસે થવાના છે લગ્ન
sonakshi-sinha-getting-married
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 8:31 AM

Sonakshi Sinha : બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ઘણી વાર થાય છે. બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી. પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, બંનેએ ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજા વિશે પોસ્ટ કર્યું હતું, ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે બંને રિલેશનશિપમાં છે. હવે સમાચાર છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.

હીરામંડીની સ્ટાર કાસ્ટ સાથે કરશે ઉજવણી

લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે બંનેએ આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રો સિવાય ‘હીરામંડી’ની સમગ્ર કાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

‘હીરામંડી’ એ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ છે, જે ગયા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં સોનાક્ષીએ ફરીદનની ભૂમિકા ભજવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ સિરીઝની સ્ટારકાસ્ટ સાથે તેના લગ્નની ઉજવણી કરવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સોનાક્ષી-ઝહીરના લગ્નનો ડ્રેસ કોડ

અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લગ્નની ઉજવણી મુંબઈના બાસ્ટિયનમાં યોજાવા જઈ રહી છે અને મહેમાનોને ફોર્મલ ડ્રેસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. સોનાક્ષીએ 2 જૂને તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે પ્રસંગે ઝહીરે તેના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. સોનાક્ષી સાથેની તસવીર શેર કરતી વખતે ઝહીરે લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે Sonzzz.

ઝહીર ઈકબાલે વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યું હતું. ઝહીર સોનાક્ષી અને હુમા કુરેશીની ફિલ્મ ડબલ-એક્સએલમાં પણ જોવા મળ્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">