પુત્રને ફિલ્મમાં લેવાને કારણે બોની કપૂરે ભાઈને બતાવ્યો બહારનો રસ્તો, અનિલ કપૂર થયો ગુસ્સે

2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ આવવાની છે. પરંતુ આખી સ્ટારકાસ્ટ બદલાય ગઈ છે. બોની કપૂરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં ના લેવાને કારણે અનિલ કપૂર નારાજ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આખો મામલો શું છે.

પુત્રને ફિલ્મમાં લેવાને કારણે બોની કપૂરે ભાઈને બતાવ્યો બહારનો રસ્તો, અનિલ કપૂર થયો ગુસ્સે
Anil Kapoor - Boney Kapoor -Arjun Kapoor
Follow Us:
| Updated on: Mar 30, 2024 | 6:36 PM

સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન સ્ટારર ફિલ્મ નો એન્ટ્રી આજે પણ લોકોને હસાવે છે. આ ફિલ્મના એક-એક સીને લોકો ખૂબ જ હસાવ્યા હતા. હવે લગભગ 19 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બની રહી છે. નો એન્ટ્રીની સિક્વલને પણ બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. પરંતુ આખી સ્ટારકાસ્ટ બદલાય ગઈ છે. સલમાન, અનિલ અને ફરદીન ત્રણેય આ ફિલ્મોનો ભાગ નથી. પરંતુ હવે બોની કપૂરે ખુલાસો કર્યો છે કે કાસ્ટ ન કરવાને બદલે અનિલ કપૂર નારાજ થઈ ગયો છે.

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે કહ્યું કે “હું ‘નો એન્ટ્રી’ને સિક્વલને લઈને અને તેની સ્ટારકાસ્ટને લઈને ભાઈ અનિલ કપૂર સાથે વાત કરું તે પહેલા ન્યૂઝ લીક થઈ ગયા અને તે નારાજ થઈ ગયા. હું જાણું છું કે તે નો એન્ટ્રીની સિક્વલનો ભાગ બનવા માંગે છે, પરંતુ જગ્યા ન હતી. મેં આવું કેમ કર્યું તે એક્સપ્લેન કરવા માંગતો હતો.” આ ફિલ્મમાં સલમાન, અનિલ અને ફરદીનની જગ્યાએ વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ જોવા મળશે.

વરુણ અને અર્જુનને ફિલ્મ કેમ મળી?

બોની કપૂરે કહ્યું કે “વરુણ અને અર્જુન સારા મિત્રો છે. તેમની કેમેસ્ટ્રી સ્ટોરીમાં જોવા મળશે. દિલજીતની એક્ટિંગ જોરદાર છે. તેની જોરદાર ફેન ફોલોઈંગ જોરદાર છે. હું આ ફિલ્મને આજના સમય સાથે રિલેવેન્ટ બનાવવા માંગું છું, તેથી આ કાસ્ટિંગ કરી છે. આ બધાની વચ્ચે મારા ભાઈ હજુ પણ મારી સાથે વાત કરી રહ્યા નથી, આશા છે કે બધું જ જલ્દી ઠીક થશે.”

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય એક્ટર ફિલ્મમાં ડબલ રોલમાં હશે. પરંતુ આ વિશે ઓફિશિયલ જાણકારી આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ એક્ટ્રેસની શોધ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025ની શરુઆતમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને તે જ વર્ષ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણે ઈંટના ચૂલા પર ખાવાનું રાંધવાની કરી વાત, વીડિયો થયો વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">