Amitabh Bachchan : અમિતાભ બચ્ચને ‘કમલા પસંદ’ને કાનૂની નોટિસ મોકલી, પાન મસાલા કંપનીની જાહેરાત રોકવાની કરી માગ

ઘણા સમયથી અમિતાભ બચ્ચનને તેમની પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ જ તેમણે આ મોટું પગલું ભર્યું હતું.

Amitabh Bachchan : અમિતાભ બચ્ચને 'કમલા પસંદ'ને કાનૂની નોટિસ મોકલી, પાન મસાલા કંપનીની જાહેરાત રોકવાની કરી માગ
Amitabh Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:55 PM

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) 11 ઓક્ટોબરે એટલે કે તેમના જન્મદિવસના અવસર પર પાન મસાલા કંપની ‘કમલા પસંદ’ (Kamala Pasand) સાથેનો તેમનો કરાર રદ કર્યો હતો. આ દરમિયાન હવે એ વાત સામે આવી છે કે અમિતાભ બચ્ચને પાન મસાલા (Pan Masala) કંપનીને લીગલ નોટિસ મોકલીને માગ કરી છે કે પાન મસાલાની જે જાહેરાતોમાં તેઓ છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે એટલે કે તેનું પ્રસારણ બંધ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને કમલા પસંદ કંપની સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો હતો. આ પછી અમિતાભે ઐતિહાસિક પગલું ભરતા પાન મસાલા કંપનીને તેમની જાહેરાતો રોકવા માટે કાનૂની નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, એન્ડોર્સમેન્ટ કરારની સમાપ્તિ છતાં પાન મસાલા બ્રાન્ડ કમલા પાસંદે અમિતાભ બચ્ચન દર્શાવતી ટીવી જાહેરાતોનું પ્રસારણ ચાલુ રાખ્યું છે.

જાણો અમિતાભે કોન્ટ્રાક્ટ કેમ ખતમ કર્યો? સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનની ઓફિસમાંથી જાણવા મળ્યું છે કે કમલા પાસંદને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચનની ટીવી જાહેરાતોનું પ્રસારણ તાત્કાલિક રોકવા માટે કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમને જણાવી દઈએ કે કંપની સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરતી વખતે અમિતાભ બચ્ચને જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમિતાભ બચ્ચને કમલા પાસંદની જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસો બાદ આ બ્રાન્ડનો સંપર્ક કર્યો હતો અને ગયા અઠવાડિયે પોતાને તેમાંથી બહાર કાઢ્યા હતા.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે જાણવામાં આવ્યું કે તેણે આવું શા માટે કર્યું, ત્યારે ખબર પડી કે જ્યારે અમિતાભ આ બ્રાન્ડ સાથે જોડાયા ત્યારે તેમને ખબર ન હતી કે તે સરોગેટ જાહેરાત હેઠળ આવે છે. તેણે આ બ્રાંડ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો છે. આ સાથે તેણે પ્રમોશન માટે મળેલી રકમ પણ પરત કરી દીધી છે.

વાસ્તવમાં, ઘણા સમયથી અમિતાભ બચ્ચનને તેમની પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ જ તેમણે આ મોટું પગલું ભર્યું હતું. જ્યારે તેણે પાન મસાલા બ્રાન્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો ત્યારે પણ તે ટ્રોલ થયા હતા. આ અંગે પોતાનું સ્ટેન્ડ આપતા અમિતાભે કહ્યું હતું કે આ એક એન્ટરટેઈનમેન્ટ બિઝનેસનો ભાગ છે, જે ઘણા લોકોને રોજગાર આપે છે.

આ પણ વાંચો : Kangana Ranaut Controversy : દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ કંગના રનૌત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">