AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડમાં BIG-Bના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે. તેમના દ્વારા બોલાયેયા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છે.

બોલિવુડમાં BIG-Bના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક
Rahul Vegda
| Edited By: | Updated on: May 31, 2021 | 10:23 PM
Share

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની અદાકારીથી લાખો કરોડો ચાહકોના દિલ જીતતા આવ્યા છે. તેમના દ્વારા બોલાયેયા સંવાદ હજુ પણ તેમના ચાહકોને યાદ છે. તેને ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’થી હિન્દી ફિલ જગતમાં પર્દાર્પણ કર્યું હતું અને અત્યાર સુધી દરેક પાત્રમાં પોતાનો જીવ રેડતા આવ્યા છે. BIG Bએ બોલિવુડમાં 52 વર્ષ પૂરા કરી લીધા છે. (52 Years in Bollywood) જે બાબતની તેમને સોશિયલ મીડિયામાં  જાણકારી આપી હતી.

બિગ બીએ સોશિયલ મીડિયામાં પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને દરેક વર્ષમાં ભજવેલા એક સુંદર પાત્રની ફોટો જોઈ શકાય છે. સાત હિંદુસ્તાનીથી લઈને આ વર્ષે રીલીઝ થનારી મેડે સુધી બધા પાત્રનો લુક આ પોસ્ટમાં જોવા મળશે. તેને આ પોસ્ટ શેર કરતાં લખ્યું કે 52 વર્ષ સાથે જ આ પોસ્ટર બનાવનારનો પણ આભાર માન્યો.

આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. સાથે જ પોસ્ટ પર કમેન્ટ કરીને ચાહકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સર તમારો મોટો ફેન છું તો બીજાએ હાઈ ઈમોજી પોસ્ટ કર્યું છે. બિગ બીએ સાત હિન્દુસ્તાનીથી બોલિવુડમાં પગ મૂક્યો હતો અને ફિલ્મ આનંદ માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. આ બાદ તેને કેટલીય સુપર હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ જંજીરથી તેને બૉલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી, જે આજે પણ કાયમ છે.

‘ચહરે’માં આવશે નજર

અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ઈમરાન હાશમી સાથે ફિલ્મ ‘ચહરે’માં નજર આવશે. આ ફિલ્મ એપ્રિલ માહિનામાં સિનેમા ઘરોમાં રીલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે આને પાછી ઠેલવામાં આવી હતી. ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે.

આને આ મિસ્ટ્રી થ્રીલરને દર્શકોએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે. નિર્માતાઓએ નક્કી કર્યું છે આ ફિલ તે OTT પ્લેટફોર્મ પર નહીં, પરંતુ સિનેમા ઘરોમાં રિલિઝ કરશે. આ ફિલ્મ બિગ અને ઈમરાન હાશમી સાથે રીયા ચક્રવતી, અનુ કપૂર, ક્રિસ્ટલ ડિસુઝા, સહિત ઘણા કલાકારો અહમ ભૂમિકામાં નજર આવશે.

કોરોનાકાળમાં કરી રહ્યા છે લોકોની મદદ

અમિતાભ બચ્ચન કોરોનાકાળમાં લોકોની મદદ કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ માટે પૉલેન્ડથી 50 ઑક્સિજન કોન્સન્ટ્રેટર ઓર્ડર કર્યા હતા. આવા મુશ્કેલ સમયમાં પણ લોકોની બને તેટલી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની સોનુ પહેલા કરતી હતી આ કામ, જાણો અત્યારે કમાય છે કેટલા રૂપિયા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">