અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની રિલીઝના 4 મહિના પહેલા જ ત્રીજા પાર્ટને લઈને સામે આવ્યું મોટું અપડેટ!

અલ્લુ અર્જુનની મચ અવેટેજ ફિલ્મ 'પુષ્પા: ધ રુલ' આ વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન પર પૂર્ણ કામ શરુ થઈ ગયું છે. પરંતુ સુકુમાર અને અલ્લુ અર્જુનને બીજા પાર્ટના શૂટિંગ વચ્ચે જ પાર્ટ 3ને લઈને મોટું અપડેટ આપ્યું છે.

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝના 4 મહિના પહેલા જ ત્રીજા પાર્ટને લઈને સામે આવ્યું મોટું અપડેટ!
Allu Arjun Pushpa
Follow Us:
| Updated on: Mar 27, 2024 | 7:42 PM

અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રુલ’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 15 ઓગસ્ટનો રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મમાંથી રશ્મિકા મંદાનાની એક તસવીર વાયરલ થઈ હતી. અત્યાર સુધી ફેન્સને ટેન્સન હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ નહીં થાય તો તેની રિલીઝને પાછળ ધકેલવામાં આવી શકે છે. પરંતુ આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાના ફેન્સ માટે ખુશખબર સામે આવી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં એક તરફ બીજો પાર્ટ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. તો મેકર્સે ત્રીજા પાર્ટનું કામ શરુ કરી દીધું છે.

‘પુષ્પા’ના મેકર્સે ત્રીજા પાર્ટના રિલીઝ કરવામાં વધુ સમય લેવા માંગતા નથી. આ માટે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા જ તેના પર કામ શરુ કરી દીધું છે. અ પહેલા પણ અલ્લુ અર્જુને આને લઈને એક મોટી હિન્ટ આપી હતી. સુકુમાર ટૂંક સમયમાં જ રામચરણની સાથે તેના અપકમિંગ પ્રોજેક્ટ પર કામ શરુ કરવાનો છે. આ પહેલા એવી આશા રાખવામાં આવી રહી છે કે તેનો ત્રીજો પાર્ટ પણ આવશે.

ત્રીજા પાર્ટને લઈને મોટું અપડેટ સામે આવ્યું!

‘પુષ્પા’ને દુનિયાભરમાંથી શાનદાર રિસપોન્સ મળ્યો. ફિલ્મ આવી અને દરેક ઘરમાં માત્ર ‘પુષ્પા’નું રાજ હતું. આ શાનદાર રિસપોન્સને જોતા મેકર્સે ટૂંક સમયમાં જ બીજા પાર્ટની જાહેરાત કરી હતી, જે છે ‘પુષ્પા: ધ રુલ’. ફિલ્મ 15 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મને લઈને ઘણાં મોટા અપડેટ અવારનવાર સામે આવતા રહે છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, મેકર્સે ઝડપથી શૂટિંગ પૂર્ણ કરવા અલગ-અલગ યુનિટ બનાવ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુનની ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને હિન્ટ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને સુકુમાર જાણે છે કે, ‘પુષ્પા: ધ રુલ’ની સ્ટોરી સિંગલ પાર્ટમાં બતાવવામાં આવશે નહીં. આ માટે તેને સ્ક્રિપ્ટ પર કામ શરુ કરી દીધું છે. આવામાં ‘પુષ્પા 3’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુકુમારે ત્રીજા પાર્ટના કેટલાક ભાગોનું શૂટિંગ પણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી તેની જાણકારી કોઈને પણ આપવામાં આવી નથી.

ક્યારે રિલીઝ થશે પાર્ટ 3?

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘પુષ્પા: ધ રુલ’ના મોટા ભાગનું શૂટિંગ થઈ ગયું છે. હાલમાં આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. આ વચ્ચે સુકુમાર અને અલ્લુ અર્જુન ‘પુષ્પા 3’ની શૂટ પૂર્ણ કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ વર્ષ 2025 સુધી આ ફિલ્મને લાવવાની તૈયારીમાં છે. આ પછી પણ અલ્લુ અર્જુન જોડે ઘણી ફિલ્મો છે. સુકુમાર પણ આ પ્રોજેક્ટ પછી રામચરણ સાથે કામ શરુ કરશે.

આ પણ વાંચો: આ ફિલ્મના સેટ પર અદિતિ રાવ સાથે પ્રેમમાં પડ્યો સિદ્ધાર્થ, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">