Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી

ડ્રગ્સ કેસમાં કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી રહી છે.ત્યારે મળતા અહેવાલ મુજબ બુધવારે આર્યની જામીન અરજી અંગે સુનાવણી થશે.

Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી
Aryan Khan Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 2:11 PM

Aryan Drugs Case :  સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે રાહત મળી નથી. જામીન ન મળવાને કારણે આર્યને હવે મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ બે રાત વિતાવવી પડશે. ડ્રગ્સ કેસમાં આર્યનની કસ્ટડી (Aryan’s Custody) લંબાવવામાં આવી છે. મળતી માહતી અનુસાર,કોર્ટ દ્વારા આર્યનની જામની અરજી અંગે 13 ઓક્ટોબર ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

NCBએ ડ્રગ્સ કેસને લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો

ઉલ્લેખનીય છે કે, NCBએ આર્યન ડ્રગ્સ કેસને (Drugs Case) લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને કારણે મુંબઈ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આર્યન ખાન વતી એડવોકેટ સતીશ માનશિંદેએ શનિવારે એનડીપીએસ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. તેમજ 11 ઓક્ટોબરે વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા કોર્ટમાં પણ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આર્યનના વકીલે કોર્ટમાં આ દલીલ કરી

જો કે આર્યનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. પરંતુ એનસીબીના વકીલ એસપી ચીમલકરે કહ્યું કે, અમિત દેસાઈએ (Lawyer Amit Desai) આપેલી હકીકતો સાચી નથી. NCB તમામ પુરાવા અને કાગળો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છે. પરંતુ આ માટે તેને 2-3 દિવસનો સમય જોઇએ છે. સામાન્ય રીતે, આ પ્રકારની કાર્યવાહીને લગતા પુરાવા અને માહિતી એકત્ર કરવા માટે દસ્તાવેજીકરણમાં એક સપ્તાહનો સમય લાગે છે.

પુરાવા એકઠા કરવા NCBએ કોર્ટમાં સમયની માંગ કરી

આર્યનના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે આર્યન ખાન (Aryan Khan) માટે જામીન અરજી દાખલ કર્યા બાદ NCB ને બે દિવસનો પૂરતો સમય મળ્યો છે. પરંતુ NCB ના અધિકારીઓ વધુ દરોડા પાડવામાં વ્યસ્ત હતા. તેથી યોગ્ય પુરાવા શોધી શક્યા નથી.આ અંગે એનસીબી વતી અન્ય વકીલ એસપીપી સેઠનાએ જણાવ્યું કે, આ કેસના પુરાવા માટે અમે બે-ત્રણ દિવસનો સમય માંગી રહ્યા છીએ, અને તે વાજબી માંગ છે. સામાન્ય રીતે NCB પુરાવા માટે સાત દિવસનો કોર્ટમાં સમય માંગતી હોય છે.

આ પણ વાંચો : Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">