AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia – Ranbir Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્નની ડિટેલ્સ જાહેર કરવા માટે ફેન્સે પિટિશન ચાલુ કરી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકોએ એક ઓનલાઈન પિટિશન (Online Petition) શરૂ કરી છે જેમાં કલાકારોને તેમના લગ્નની વિગતો જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.

Alia - Ranbir Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્નની ડિટેલ્સ જાહેર કરવા માટે ફેન્સે પિટિશન ચાલુ કરી
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 12:10 PM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નનો દિવસ આખરે આજે આવી ગયો છે. આજે તેમના ફેન્સમાં એટલી હદે પહોંચી ગઈ છે કે કેટલાક ચાહકોએ તેમના લગ્ન માટે એક ઓનલાઈન પિટિશન પણ શરૂ કરી છે. જેમાં કલાકારોને તેમના લગ્નની વિગતો જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. લગ્નની તારીખ પહેલાથી જ જાહેર થઈ જવાથી તેમની સમસ્યા હલ થઈ ગઈ હોવા છતાં, પણ અમુક લોકો અત્યારે (Ranbir Alia Wedding) ઓનલાઈન પિટિશન ચલાવી રહ્યા છે.

તેમની Change.org પિટિશનમાં તમે આ વાંચી શકો છો : “જ્યારે તેઓ બંનેએ ઘણી વખત જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, તેઓ લગ્ન વિશે ગુપ્તતા જાળવી રહ્યા છે. તેણે અમને ખૂબ નિરાશ કર્યા છે. અમે તેમની ગોપનીયતાનો આદર કરવા ઈચ્છીએ છીએ. પરંતુ તેમના ચાહકોના પ્રેમ ખાતર, હું તેમને વિનંતી કરીશ કે લગ્નના તહેવારોની વિગતો, દરેક દિવસના પોશાક પાપારાઝીને જણાવો જેથી તેમના લાખો ચાહકો સુધી તે પહોંચે. તે આપણને ઘણો આનંદ, આશા અને ખુશી આપશે!”

આ પિટિશનમાં અત્યાર સુધીમાં 43 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. જેનું શીર્ષક છે “રણબીર-આલિયા કૃપા કરીને મીડિયા અને પેપ્સ સાથે તમારા લગ્નના અપડેટ્સ શેર કરો – વાયરલ ભાયાણી, પિંકવિલા”, આ અરજી એક પ્રાક્ષી સાહા નામની છોકરી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

બોલિવૂડના લગ્નો, અને તેમાં પણ જ્યારે સમૃદ્ધિની વાત આવે છે ત્યારે હંમેશા સેલિબ્રિટી લગ્નોનો દબદબો રહ્યો છે. આ માટે જ લોકો અત્યારે રણબીર આલિયાના લગ્ન વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક બની રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે, જ્યારે રણબીર કપૂર કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર આલિયા ભટ્ટ સાથેના લગ્ન પછી તરત જ સોશિયલ મીડિયામાં જોડાઈ શકે છે.

શું તમે આ પીટીશનમાં સિગ્નેચર કરવા માંગશો ?? નીચે અમારા ક્મેન્ટ બોક્ષમાં જણાવશો…

આ પણ વાંચો – Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">