AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં

Alia Ranbir Wedding : ગઇકાલે રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) અને બહેન રિદ્ધિમા સાહની મીડિયાની સામે આવ્યા હતા અને જણાવ્યુ કે આજે એટલે કે 14 એપ્રિલે આલિયા ભટ્ટ કપૂર પરિવારની વહુ બનવા જઈ રહી છે.

Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં
Ranbir Kapoor & Alia Bhatt (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:32 AM
Share

આલિયા ભટ્ટ અને (Alia Bhatt) રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, જો કે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ 13મી એપ્રિલે રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) અને બહેન રિદ્ધિમા સાહનીએ તમામ પાપારાઝીઓને એ સમાચાર કન્ફર્મ કરવામાં આવ્યા હતા. જો કે, મીડિયા દ્વારા આજકાલ નીતુ કપૂરને સતત એક જ પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે ‘લગ્ન ક્યારે છે – લગ્ન ક્યારે છે?’, પરંતુ નીતુ કપૂરે તેના વિશે એક શબ્દ પણ બોલ્યો ન હતો –

નીતુ કપૂરે ત્યારે જણાવેલું કે, ”શા માટે મારે કહેવું જોઈએ? લગ્ન ક્યારે છે. માત્ર ઉપરવાળો જ જાણે છે આ વાત. જો કે, હું આશા રાખું છું કે તેઑ બંને જલ્દી લગ્ન કરે.”

રણબીર કપૂરે કર્યું હતું પ્લાનિંગ!

હવે નીતુ કપૂર ખુલ્લેઆમ આલિયાના વખાણ કરતી જોવા મળી હતી, જ્યારે રણબીરની બહેન રિદ્ધિમા સાહનીએ પણ આલિયાને ‘ડોલ’ કહી હતી. આ પૂર્વે, રણબીર કપૂરે તેની માતાને રોકી હતી કે તેણે મીડિયા સામે લગ્ન વિશે વાત ન કરવી જોઈએ, અથવા તેની તરફથી કોઈ સંકેત આપવો જોઈએ નહીં. રણબીરનું માનવું હતું કે તે યોગ્ય સમયે જાહેર થવી જોઈએ. રણબીરે પહેલેથી જ પ્લાનિંગ કરી લીધું હતું કે નીતુ અને રિદ્ધિમાને આ વિશે મીડિયાને કયા સમયે જણાવવું.

અહી વાયરલ વીડિયો જુઓ 

એક જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર, ”રણબીર કપૂરે તેની માતા અને બહેનને સૂચન કર્યું હતું કે તેઓ આજે લગ્નની તારીખની જાહેરાત કરે. નીતુ કપૂર અને રિદ્ધિમા રણબીરના ‘વાસ્તુ’ ઘરની સામે મીડિયા કવરેજ માટે બેઠેલા પાપારાઝીની સામે આવ્યા હતા અને લગ્ન વિશે વાત જણાવી હતી. રણબીરે રિદ્ધિમા અને તેની માતા નીતુને આલિયા અને તેમના લગ્નની તારીખ વિશે બધાને જણાવવા માટે ત્યાં મોકલ્યા હતા.

નીતુ કપૂરે લગ્નની તારીખ જણાવતા પહેલા આલિયાના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું- ‘હવે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે.’ તે ઢીંગલી જેવી છે.

આ પણ વાંચો – Ranbir-Alia Wedding: રણબીર કપૂર અને આલિયાની મહેંદી પર જોવા મળ્યો સેલિબ્રિટીનો સ્વેગ, જુઓ તમારા મનપસંદ કલાકારોના લુક્સ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">