કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ

ફિલ્મ 'રાજ' દરમિયાન અધ્યાયન સુમન અને કંગના રાણાવત રિલેશનશિપમાં હતા. પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. અધ્યાયને તેમના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી છે.

કંગના રનૌત સાથે બ્રેકઅપ બાદ હાલત ખરાબ થઇ હતી અધ્યયન સુમનની, જાણો શું કહ્યું અભિનેતાએ
Adhyayan Suman talked about breakup with kangana ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:06 AM

અભિનેતા અધ્યયન સુમન (Adhyayan Suman) અને કંગના રનૌત (Kangana Ranaut) ઘણા વર્ષો પહેલા રિલેશનશિપમાં હતા. બંનેએ ફિલ્મ રાજમાં સાથે કામ કર્યું હતું, જે દરમિયાન તેમના સંબંધો શરૂ થયા હતા. કંગના સાથેના બ્રેકઅપ બાદ હવે પ્રથમ વખત અધ્યયનને મીડિયામાં તેના વિશે ખુલીને વાત કરી છે. તમને જણાવી દઈએ કે અધ્યયને કંગનાનું નામ નથી લીધું. પરંતુ તેણે બ્રેકઅપ પછી કેવી રીતે પોતાની જાતને સંભાળી તેના વિશે વાત કરી છે.

અધ્યયને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના બ્રેકઅપ વિશે વાત કરી છે. જોકે તેણે કંગનાનું નામ આપ્યું નથી. અધ્યયને જણાવ્યું કે તેમને ફ્લોપ અભિનેતા કહેવામાં આવ્યો હતો અને તેમના વિશે ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે મેં આ વિશે વાત કરી કારણ કે તે ઈમોશનલ ક્લોઝર ઈચ્છતો હતો. તેણે પોતાના સંબંધને ટોક્સિક ગણાવ્યો છે.

રિલેશનશિપ વિશે આ વાત કહી

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

બોલિવૂડ લક્ષી ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં અધ્યયને કહ્યું કે મને લાગે છે કે તે સંબંધમાં ઈમોશનલ ઘણું બધું થયું. તે સમયે યુવાન હોવાથી, ઘણી વસ્તુઓ તેની સાથે લાંબા સમય સુધી રહી. અધ્યયને કહ્યું કે- ઘણા વર્ષો સુધી જે કંઈ પણ વસ્તુઓ બની. તેમાંથી બહાર આવવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મેં આ બધાથી કેવી રીતે આગળ વધાર્યું? મેં મારી સાથે આવું કેમ થવા દીધું? આ લડાઈ કોઈ વ્યક્તિ સાથે નહીં પણ પોતાની સાથે હોય છે. પછી તમે તમારી જાતને કહેવા લાગો છો કે હું રોકાઈ ગયો હોત કે આવું ના થવા દીધું હોત. મેં મારું જ કેમ ન માન્યું?

શેખર સુમને આગળ વધવામાં મદદ કરી

અધ્યયને કહ્યું છે કે એક સમયે તમારે જીવનમાં આગળ વધવું પડે છે. તેમણે કહ્યું કે પિતા શેખર સુમનનાં શબ્દોએ તેમને બ્રેકઅપમાંથી બહાર આવવામાં મદદ કરી. અધ્યયને કહ્યું કે મારા પિતા મને હંમેશા કહે છે કે કોઈ સારું કે ખરાબ નથી. જ્યારે તમે કોઈની સાથે સંબંધમાં આવો છો, ત્યારે જરૂરી નથી કે તમે એકબીજા માટે જ બન્યા હોવ. પછી તેમની વાતને વિચારીને હું આગળ વધ્યો વિશે વિચારતા, હું જીવનમાં આગળ વધ્યો.

આ પણ વાંચો: અનન્યા પાંડેના ક્યુટ લૂકથી મોહિત થયા ફેન્સ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો અભિનેત્રીએ

આ પણ વાંચો: કાકા ભત્રીજાનો દમદાર અંદાજ જોવા મળ્યો રશિયામાં, જાણો સલમાન ખાનની ફિલ્મના સેટ પર શું કરે છે તેનો ભત્રીજો?

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">