West Bengal Election 2021: બંગાળી અભિનેતા થયો ભાજપમાં સામેલ તો થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી દીધો

પશ્ચિમ બંગાળના એક પ્રખ્યાત થિયેટર ગ્રૂપના એક અભિનેતાને ભાજપમાં જોડાવવું મોંઘુ પડ્યું છે. જી હા ભાજપમાં જોડાયા પછી તેમને નાટકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

West Bengal Election 2021: બંગાળી અભિનેતા થયો ભાજપમાં સામેલ તો થિયેટર ગ્રુપે નાટકમાંથી કાઢી દીધો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 13, 2021 | 4:59 PM

પશ્ચિમ બંગાળના એક પ્રખ્યાત થિયેટર ગ્રૂપના એક અભિનેતાને ભાજપમાં જોડાવવું મોંઘુ પડ્યું છે. જી હા ભાજપમાં જોડાયા પછી તેમને નાટકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. સૌરભ પાલોધીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે કે કલાકાર કૌશિક કારને ભાજપમાં જોડાવાના કારણે નાટકમાંથી દૂર કરવામાં આવ્યા છે. પાલોધિનું નાટક ‘ઘૂમ નેઈ’ ઉત્પલ દત્તના ક્લાસિક નાટક પર આધારિત છે, જેમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ડાબેરી વિચારધારણા દ્વારા દર્શાવવામાં આવી છે.

કારને પાલોધીના ગ્રૂપ ‘ઈચ્છામોતો’ દ્વારા 2019માં એક પાત્ર ભજવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પાત્ર 2015ના દાદરી કેસથી પ્રેરિત છે, જેમાં એક યુવકને ‘માંસ’ ખાવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો હતો. પાલોધીએ ડાબેરી વિચારધારામાં માને છે. તેમણે ત્રણ દિવસ પહેલા ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, “ભાજપમાં જોડાતા હોવાથી કૌશિક કારને તાત્કાલિક અસરથી” ઘૂમ નેઈ” માંથી અમે દૂર કરી રહ્યા છીએ. આ સમયે, આ કારણ તેને નાટકમાંથી કાઢવા માટે પૂરતું છે. મજૂર વર્ગના નાટકમાં સાંપ્રદાયિક તત્વો માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. થિયેટર જૂથ ટૂંક સમયમાં ઘૂમ નેઈ આગામી શો માટેની તારીખ જાહેર કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નાટકની મૂળ ભાવના પ્રત્યે અન્યાય

પાલોધિએ કહ્યું કે તેઓ તેમના નિર્ણય પર અડગ છે કારણ કે “આ નાટક ભાજપની વિચારધારાની વિરુદ્ધ છે અને તે પક્ષ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ ‘ઘૂમ નેઈ’નો ભાગ ન હોઈ શકે.” તેમણે કહ્યું, “કૌશિક કારની હાલની રાજકીય તેમની ઓળખ જાણીને જોડાયેલા રહેવું નાટક સાથે નાટકની મૂળ ભાવના અને જે મજૂર વર્ગ માટે બનાવવામાં આવ્યું છે તેની સામે અન્યાય હશે.”

કૌશિક કારે શું આપી પ્રતોક્રિયા

આખી ઘટનાને “ડાબેરી ફાશીવાદની અભિવ્યક્તિ” ગણાવતા કૌશિકે કહ્યું, “કોઈપણ બિનઅનુભવી વ્યક્તિ કે જેનો જનતા સાથે કોઈ સંબંધ નથી અને જે પ્રગતિશીલ સાંસ્કૃતિક ઈતિહાસને જાણતો નથી, તે કોમવાદ પર ભાષણ આપી રહ્યો છે અને આવી વ્યક્તિ જ ફક્ત આવો નિર્ણય લઈ શકે છે. “તેમણે કહ્યું,” આ એકતરફી નિર્ણયથી હું હેરાન છું.”

આ પણ વાંચો: Amitabh Bachchan સર્જરી બાદ ફરી એકવાર કામ પર પાછા ફર્યા, દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક રસપ્રદ ટિપ્પણી કરી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">