AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022 : ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ફાયરિંગ

હૈદરાબાદના સાંસદ અને AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી UP માં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

UP Election 2022 : ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ફાયરિંગ
Asaduddin Owaisi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:53 PM
Share

UP Election 2022 :  AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) દાવો કર્યો છે કે તેમના પર યુપીના પિલખુવા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ઓવૈસીએ જણાવ્યુ કે, થોડા સમય પહેલા છિઝરસી ટોલ ગેટ પર મારી કાર પર ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં 3-4 લોકો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવાનો તેમણે દાવો કર્યો છે.ત્યારે હાલ ચૂંટણી પહેલા ઉતરપ્રદેશનુ રાજકારણ ગરમાયુ છે.

કોઈ ગોળી ચલાવવામાં આવી નથી : ટોલ કર્મચારીઓ

ઓવૈસીની કાર પર થયેલા ફાયરિંગ બાદ IG મેરઠનુ કહેવુ છે કે, પીલખુવા પ્લાઝામાં ફાયરિંગ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, અમે હાલ CCTVની તપાસ કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યુ છે કે, ઓવૈસીનો કાફલો આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, કેટલાક લોકો વચ્ચે પરસ્પર વિવાદ થયો, એટલી માહિતી મળી છે. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, CCTV તપાસ બાદ જ ફાયરિંગ થયુ છે કે નહી તે અંગેની પુષ્ટિ થશે. બીજી તરફ ટોલ કર્મચારીઓનું કહેવું છે કે કોઈ ગોળી ચલાવવામાં આવી નથી.

આ પાર્ટી સાથે મળીને AIMIM લડશે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સાંસદ અને AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં થશે મતદાન

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં કહેવામા આવ્યુ છે કે યુપીમાં (UP Election) પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ, બીજા તબક્કાનું 14 ફેબ્રુઆરીએ, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરીએ, જ્યારે 23 ફેબ્રુઆરીએ ચોથો તબક્કો, 27 ફેબ્રુઆરીએ પાંચમો તબક્કો, 3 માર્ચે છઠ્ઠો તબક્કો અને 7મી માર્ચે સાતમા ચરણનું મતદાન થશે.

આ પણ વાંચો :  Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 25 ફેબ્રુઆરી સુધી ટાળી

આ પણ વાંચો : બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ નહી લે ભારત, ગાલવાન ખીણના સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકને મશાલચી બનાવતા વ્યક્ત કર્યો વિરોધ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">