AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ હજુ પણ આઝમગઢથી સાંસદ છે.

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:01 AM
Share

Uttar pradesh assembly election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly elections)માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર(Gopalpur Legislative Constituency)થી ચૂંટણી લડશે. હાલ અખિલેશ યાદવ આઝમગઢ(Azamgarh)થી સાંસદ છે. જો કે આ પહેલા 1 નવેમ્બરના રોજ અખિલેશ યાદવે પોતે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્યારે અખિલેશ યાદવની જાહેરાતે બધાને ચોંકાવી દીધા હતા. 

હવે આ દરમિયાન, ANIએ સમાજવાદી પાર્ટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

અખિલેશે વિધાનસભાની ચૂંટણી લડવા માટે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે

જો સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી મેદાનમાં ઉતરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવ કહેતા રહ્યા છે કે તેઓ પાર્ટીના નિર્ણય પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. યુપીમાં કુલ 403 સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

Follow Us
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">