રીવાબાએ કહ્યું , જામનગરે મને પુત્રવધૂ તરીકે સ્વીકારી, હું મારી તમામ ફરજો નિભાવીશ

જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાએ કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને માત આપી હતી. રિવાબા જાડેજાએ  બી.ઇ. મિકેનીકલ સુધીનો અભ્યાસ  કરેલો છે.

રીવાબાએ કહ્યું , જામનગરે મને પુત્રવધૂ તરીકે સ્વીકારી, હું મારી તમામ ફરજો નિભાવીશ
Reeva baa win in jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 09, 2022 | 10:06 AM

જામનગર ઉત્તર બેઠક ઉપરથી ભાજપના રીવા બા જાડેજાએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો તો ભાજપના અન્ય ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પણ જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે રીવાબાએ પોતાને મળેલી જીત બાદ જામનગરની જનતાનો આભાર માન્યો હતો અને નિવેદન આપ્યું હતું કે જામનગરની જનતાએ મને પુત્રવધૂ તરીકે સ્વીકારી તેનો આનંદ છે અને હું નવી નવી બાબતો શીખી રહી છું ત્યારે હવે જીત બાદ હું મારા જનસેવાના કાર્યમાં જોડાઈ જઈશ તે જ સાચો ઋણસ્વીકાર ગણાશે. નોંધનીય છે કે   જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર જાડેજા સામે જાડેજાનો જંગ હતો કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાની હાર થઇ હતી અને રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી 18,914 મતથી જીત નોંધાવી છે.

રીવા બા તેમજ   જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ  ભવ્ય જીત મેળવ્યા બાદ શેહરેના મુખ્ય માર્ગો ઉપર  રેલી યોજી હતી  તેમજ  ચાંદીબજાર ચોકમાં જાહેર સભાને સંબોધન   પણ કર્યું હતું . જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાએ  કોંગ્રેસના બિપેન્દ્ર સિંહ જાડેજાને માત આપી હતી.  રિવાબા જાડેજાએ  બી.ઇ. મિકેનીકલ સુધીનો અભ્યાસ  કરેલો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વર્ષ 2017માં હતી આ પરિસ્થિતિ

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.

ભાજપમાં મહિલાની જીતનો દબદબો

તો બીજી તરફ ગોંડલમાં  ગીતાબા જાડેજા એ  43,313 મતથી જીત નોંધાવી હતી અને કોગ્રેસના યતિશભાઇ દેસાઇને હરાવ્યા હતા.

વડોદરા શહેરમાંથી ભાજપે આ વખતે મનીષાબેન રાજીવભાઈ વકીલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતે મનીષા વકીલે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. મનિષા વકીલ વડોદરા સિટી બેઠક પરથી 130,705 મતથી જીત નોંધાવી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">