NEET PG Exam Postponement: શું NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે ?  મેડિકલ વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું

NEET PG Exam: NEET PG પરીક્ષા 21મી મેના રોજ લેવામાં આવશે. ઘણા ઉમેદવારો દિલ્લીના જંતર-મંતર નજીક એક સ્થળે એકઠા થયા હતા અને પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી અને PM મોદીને વિનંતી કરી હતી.

NEET PG Exam Postponement: શું NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે ?  મેડિકલ વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું
Students' demonstrations at Jantar MantarImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 9:42 AM

NEET PG Exam 2022: નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) 2022 ના ઉમેદવારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે NEET PG પરીક્ષાનું આયોજન હાલ પુરતુ મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો દિલ્લીના જંતર મંતર પાસેની એક જગ્યા પર એકઠા થયા હતા, તેઓએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીને NEET PG પરીક્ષા મુલતવી રાખવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે 21 મેના રોજ NEET PG 2022 યોજાવાની છે. મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે પરીક્ષા NEET PG 2021ના કાઉન્સિલિંગ દરમિયાન થઈ રહી છે, તેથી NEET PG પરીક્ષા 2022 સ્થગિત કરવી જોઈએ.

8 મેના રોજ, INI-CET પરીક્ષા પૂરી થતાં જ, તબીબી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતર પહોંચ્યા અને NEET PG પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથે વિરોધ કર્યો. NEET PG 2022 મુલતવી મેમોરેન્ડમ PM મોદીને સુપરત કરવામાં આવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

પીએમ મોદીને અપીલ

મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને પરીક્ષા મોકૂફ રાખવા અંગે પીએમ મોદીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. મેમોરેન્ડમમાં જણાવાયુ છે કે,, “અમે મોટાભાગના NEET PG ઉમેદવારો વતી 15,000 ઉમેદવારોને પત્ર લખી રહ્યા છીએ જેઓ 2021ની ચાલી રહેલી કાઉન્સેલિંગ અને 21મી મેના રોજ પ્રસ્તાવિત NEET PG પરીક્ષા 2022ના કારણે પરેશાન છીએ. અમે તમને આ ઉમેદવારોની આ મુશ્કેલીથી વાકેફ કરવા માંગીએ છું. ઉમેદવારો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે ઘણા વિદ્યાર્થીઓ તેમના COVID-19 સમયગાળા દરમિયાન સમયસર તેમની ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરી શક્યા ન હતા.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">