IIT JEE Mains : ધોરણ-12માં 75% માર્ક્સનો ક્રાઈટેરિયા આંશિક રીતે પુર્ણ, પરંતુ બધા માટે નહીં, વાંચો શું છે નિયમ

JEE 75% Criteria : IIT JEE Exam, JEE Mains અને JEE Advanced માં ધોરણ-12માં 75% માર્ક્સનો ક્રાઈટેરિયા આંશિક રીતે પુરૂ કરી દેવામાં આવ્યો છે. જાણો શિક્ષણ મંત્રાલયે શું આપી જાણકારી...

IIT JEE Mains : ધોરણ-12માં 75% માર્ક્સનો ક્રાઈટેરિયા આંશિક રીતે પુર્ણ, પરંતુ બધા માટે નહીં, વાંચો શું છે નિયમ
IIT JEE Mains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 1:53 PM

એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)ને લઈને મોટા રાહતના સમાચાર આવ્યા છે. લાખો ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે JEE મેન્સ 2023 માં 75% ગુણના માપદંડને દૂર કરવાનો નિર્ણય લીધો છે પરંતુ દરેકને આ લાભ મળશે નહીં. IIT JEEમાં 75% માર્ક્સનો માપદંડ આંશિક રીતે નાબૂદ કરવામાં આવી રહ્યો છે. Education Ministryના સૂત્રોએ આ માહિતી આપી છે. જાણો તેમણે શું કહ્યું.

શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE, ICSE બોર્ડ, બિહાર બોર્ડ, UP બોર્ડ, રાજસ્થાન બોર્ડ સહિત દેશના તમામ શિક્ષણ બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઇલ વિદ્યાર્થીઓને આ રાહત આપવામાં આવી રહી છે. એટલે કે જો તમે 12માં બોર્ડની પરીક્ષામાં તમારા બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઈલમાં આવો છો, તો તમારે IIT JEE Exam (JEE Advanced) આપવા માટે બોર્ડમાં 75% માર્ક્સની જરૂર રહેશે નહીં. ઓછા માર્ક્સ સાથે પણ તમે JEE એડવાન્સ પરીક્ષા આપી શકશો, જો તમે JEE મેન્સ પરીક્ષામાં ટોપ 2.5 લાખ ઉમેદવારોમાં આવો છો.

IIT JEE : ટોપ 20 પર્સેન્ટાઈલ શા માટે?

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “20 પર્સેન્ટાઈલ માપદંડ એવા ઉમેદવારોને મદદ કરશે, જેમણે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં કુલ 75 ટકા કરતાં ઓછા ગુણ મેળવ્યા છે. ઘણા રાજ્યોના બોર્ડમાં ટોપ 20 પર્સેન્ટાઈલ ઉમેદવારોમાં ઘણા 75% માર્ક્સ પ્રાપ્ત કરી શકતા નથી. ખાસ કરીને ઘણા સ્ટેટ બોર્ડ એવા છે જ્યાં 350થી ઓછા માર્ક્સ પર જ ટોપ 20 પર્સેન્ટાઈલની લિસ્ટમાં સમાવેશ થાય છે. કારણ કે તેના બોર્ડની કડક માર્કિંગ યોજના. તેથી મંત્રાલયે નિર્ણય લીધો છે કે, જો કોઈ વિદ્યાર્થી ટોપ 20 પર્સેન્ટાઈલમાં હોય તો તે JEE એડવાન્સ માટે યોગ્ય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 12 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ્ડ માટે યોગ્યતાના માપદંડોને હળવા કરવાની સતત માગણીઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. JEE એડવાન્સ્ડમાં બેસવા માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી 12મા ધોરણની પરીક્ષામાં કુલ ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ જરૂરી છે. જો કે, કોવિડ દરમિયાન બે વર્ષ સુધી, આ નિયમ દરેક માટે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે તેનો ફરીથી અમલ કરવામાં આવ્યો છે.

JEE Main Exam સત્ર-1 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 12 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. આ પરીક્ષા 24થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">