Ahmedabad : સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી.

Ahmedabad :  સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત
Ahmedabad: Negligence of social welfare department, students deprived of scholarship for 18 months
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:13 PM

SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ આપવા NSUIનું આંદોલન

કોરોના મહામારી બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા 18 મહિનાથી રાજ્યના SC, ST અને OBCના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ ચુકવવામાં નથી આવી. સ્કોલરશીપ આપવામાં ના આવતા ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ ચુકવવાની માંગ સાથે એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. એનએસયુઆઈનો આક્ષેપ છે કે 18 મહિનાથી સ્કોલરશીપ આપવામાં નથી આવી.

સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ તથા એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને પ્રોફેશનલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફીથી લઈ અલગ અલગ યોજના હેઠળ 20 હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

સ્કોલરશીપ ઉપરાંત એસસી-એસટીના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ફ્રીશિપ કાર્ડ યોજના હેઠળ પણ હજારો વિદ્યાર્થીઓની ફી ચુકવવામાં નથી આવી. જેને લઈને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરતી હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ ફ્રીશિપ કાર્ડ ના ચલાવતી હોવાનો આક્ષેપ પણ એનએસયુઆઈએ કર્યો છે. આવી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ એનએસયુઆઈએ કરી છે.

કયારે મળશે આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ?

તાત્કાલિક સ્કોલરશીપ આપવા માંગ સાથે એનએસયુઆઈ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.સ્કોલરશીપ નહીં મળે તો રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે. વિરોધ દરમ્યાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચો : Vadodara: ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની જહેમત બાદ પણ તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">