ગાંધીનગરના જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પ્રકાશ પર્વની ઉજવણી, મંદિર 10 હજાર દિવડાઓથી ઝગમગી ઉઠયું
ગાંધીનગરમાં જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ પ્રકાશના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં 10 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવતા જ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેનો લાહવો લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હવે પહોંચી રહ્યા છે. અને પ્રભુના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]
ગાંધીનગરમાં જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ પ્રકાશના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં 10 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવતા જ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેનો લાહવો લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હવે પહોંચી રહ્યા છે. અને પ્રભુના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો