સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય

ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

સમયસર લોન ચૂકવવા પર ખેડૂતોને થશે ફાયદો, આ રાજ્યની સરકાર આપશે વ્યાજમાં 50% ની સહાય
Agriculture Loan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 5:12 PM

રાજસ્થાન સરકાર એવા ખેડૂતો (Farmers) માટે ભેટ લઈને આવી છે જેમણે વિકાસ બેંકોમાંથી લોન (Bank Loan) લીધી છે. લાંબા ગાળાની કૃષિ લોન લેનારા ખેડૂતો માટે પાંચ ટકા વ્યાજ (Interest Rate) સબસિડીની યોજના અમલમાં મુકવામાં આવી છે.

હવે જે ખેડૂતો લોનની રકમ સમયસર ચૂકવે છે તેમને પાંચ ટકાના દરે લોન મળશે. સહકારી મંત્રી ઉદયલાલ અંજનાએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે.

યોજના 1, એપ્રિલ 2021 થી અમલી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સહકાર મંત્રી ઉદયલાલ આંજણાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યાજનો આ દર સૌથી ઓછો છે. ઘણી વખત ખેડૂતો કૃષિ કામ માટે લોન લેવા માંગે છે પરંતુ ઉંચા વ્યાજ દરને કારણે તેઓ તે લઈ શકતા નથી. તેમની સમસ્યાને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ આ યોજના 1 એપ્રિલ 2021 થી લાગુ કરવામાં આવી છે.

1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 ની વચ્ચે લોન લેનાર તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાંબા ગાળાની કૃષિ લોન 10 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ હોવા છતાં, સમયસર લોન ચૂકવનારા ખેડૂતોને 5 ટકાની સહાય આપવામાં આવી છે અને આગળ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર અલગથી કૃષિ બજેટ રજૂ કરશે

કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે રાજસ્થાન સરકાર સતત પગલાં લઈ રહી છે. બુધવારે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, આગામી વર્ષથી રાજ્ય સરકાર અલગ કૃષિ બજેટ રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને સસ્તા દરે વીજળી પૂરી પાડે છે અને ખેડૂતોને કૃષિ કાર્ય માટે માત્ર 90 પૈસા પ્રતિ યુનિટના દરે વીજળી આપવામાં આવી રહી છે.

રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્યાજ સહાયની યોજના જો ગુજરાતમાંં પણ લાગુ કરવામાં આવે છે તો ગુજરાતના અનેક ખેડૂતોને તેનો લાભ મળશે. દર વર્ષે ઉદ્દભવતી દુષ્કાળ અને અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિઓથી થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે આ પ્રકારની લોનથી ખેડૂતોને રાહત મળી શકે છે.

આ પણ વાંચો : Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">