PM Kisan Scheme : 10.50 કરોડ ખેડૂતોને સરકાર આપે છે પૈસા, તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરો અરજી

પીએમ કિસાન યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે. અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો?આવો જાણીએ

PM Kisan Scheme : 10.50 કરોડ ખેડૂતોને સરકાર આપે છે પૈસા, તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરો અરજી
Farmers (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:45 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના(PM kisan scheme) 10મા હપ્તા હેઠળ, 2000-2000 રૂપિયાની રકમ 10,50,72,528 ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી છે. જો રેકોર્ડ સાચો હોય તો હવે 65 લાખથી એક કરોડ વધુ ખેડૂતોને પૈસા મળશે. જો તમે હજુ સુધી આ સ્કીમ માટે અરજી કરી નથી જલદી જ કરી લો. હવે અરજી માટે કોઈ અધિકારી પાસે જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોને (farmers) જાતે જ અરજી કરવાની સુવિધા આપી છે. જો તમે આ સમયે ફોર્મ ભરો છો તો તમે 31 માર્ચ પહેલા વર્તમાન હપ્તાના પૈસા પણ મેળવી શકો છો.

દેશમાં લગભગ 11.50 કરોડ ખેડૂતો આ યોજનામાં નોંધાયેલા છે. મોદી સરકારની આ મહત્વની ખેડૂત યોજનામાંથી મળેલી રકમથી ખેડૂતોનું જીવન ઘણું સરળ બન્યું છે. તેના દ્વારા એક વર્ષમાં મળેલા 6000 રૂપિયાથી નાના ખેડૂતોને ખેતી માટે ખાતર, બિયારણ જેવી વસ્તુઓ ખરીદવામાં મદદ મળી છે.

આ રીતે અરજી કરો

તમે પીએમ-કિસાન પોર્ટલ (https://pmkisan.gov.in/) ની મુલાકાત લઈને જાતે અરજી કરી શકો છો. આ માટે કોઈ અધિકારીની મુલાકાત લેવાની જરૂર નથી. તેનો એક વધુ ફાયદો છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સરળતાથી મેળવી શકો છો. જેમાં 3 લાખ રૂપિયાની લોન માત્ર 4 ટકા વ્યાજ દરે મળશે. તેનું ફોર્મ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સૌથી પહેલા તમારે આ સ્કીમ સાથે સંબંધિત ઓફિશિયલ સાઇટ પર જવું પડશે. પછી જમણી બાજુએ તમને FARMER CORNERS નો વિકલ્પ દેખાશે. તેના પર NEW FARMER Registration પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે જેમાં શહેરી અને ગ્રામીણ ખેડૂતનો વિકલ્પ હશે. આ સાથે તમે કઈ ભાષામાં ફોર્મ ભરવા માંગો છો તે પણ આપવામાં આવ્યું છે.

આ તમામ માહિતી આપવાની રહેશે

તેમાં આધાર નંબર, મોબાઈલ નંબર, રાજ્યનું નામ દાખલ કરો. અહીં OTP અને કેપ્ચા ભર્યા પછી તમારી સાથે બીજું ફોર્મ ખુલશે. જેમાં રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામ ભરવાના રહેશે. જેમાં જેન્ડર અને કેટેગરી ભરીને બેંકનું નામ, એકાઉન્ટ નંબર, સરનામું, માતા, પિતા કે પતિનું નામ, જમીન નોંધણી આઈડી, રેશનકાર્ડ નંબર, જન્મ તારીખ અને જમીનનો રેકોર્ડ સેવ કરવાનો રહેશે. તમારે આને લગતા કેટલાક દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.

જો તમે આવકવેરો ભરો છો તો તમે ફોર્મ ભરી શકતા નથી

ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખો કે જો તમે આવકવેરાદાતા છો તો તમે તેનો લાભ નહીં લઈ શકો. રાજ્ય કે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ આ માટે લાયક નથી. વર્તમાન કે પૂર્વ મેયર, મંત્રી, ધારાસભ્ય પણ આ માટે લાયક નથી. એ જ રીતે જેઓ એક મહિનામાં દસ હજાર રૂપિયાથી વધુનું પેન્શન લે છે તેઓ પણ તેમાં અરજી કરી શકશે નહીં

ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલી રકમ મળી?

યોજનાની બિનસત્તાવાર શરૂઆત 1 ડિસેમ્બર 2018 ના રોજ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ અંતર્ગત ખેડૂતોને 1.81 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ આપવામાં આવી છે. આ અંતર્ગત સરકારે તમામ 14.5 કરોડ ખેડૂતોને નાણાં આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ લક્ષ્યાંક 36 મહિનામાં પૂરો થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી અરજી કરી નથી, તો તે કરો જેથી તમને ખેતી માટે પૈસા પણ મળવા લાગશે.

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવા અનોખી પહેલ, દેશની પહેલી મોબાઈલ હની પ્રોસેસિંગ વેન કરાઈ લોન્ચ

આ પણ વાંચો  : Success Story: ખેડૂતોએ પહેલા શરૂ કરી જૈવિક ખેતી, હવે સ્ટોરમાં ઉત્પાદકો વેચીને કરે છે કમાણી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">