કૃષિ વૈજ્ઞાનિકોએ કહ્યું- અમૃત કૃષિથી ફળ અને શાકભાજીના પોષક તત્વોમાં વધારો થશે, જાણો શું છે અમૃત ખેતી

અમૃત ખેતીને બહોળા પ્રમાણમાં અપનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે નાના જંતુઓ અને બેક્ટેરિયા આપણા પાક અને ઉત્પાદનોના (Crop Production) વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

કૃષિ વૈજ્ઞાનિકોએ કહ્યું- અમૃત કૃષિથી ફળ અને શાકભાજીના પોષક તત્વોમાં વધારો થશે, જાણો શું છે અમૃત ખેતી
Vegetables Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 3:25 PM

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડૂતો માટે લેક્ચર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફળો અને શાકભાજીના (Vegetables Farming) પોષક તત્વોમાં ઘટાડા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત અમૃત ખેતી કરવા ખેડૂતોને (Farmers) જાગૃત કર્યા હતા. ખેડૂતોને અમૃત કૃષિ અને તેના ફાયદા વિશે તેમજ અમૃત કૃષિ દ્વારા પાક અને શાકભાજીના પોષક તત્વોને કેવી રીતે પુનઃ પ્રાપ્ત કરી શકાય તે વિશે જણાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ પ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગના સીઈઓ સિદ્ધાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે આપણા દેશમાં કૃષિનો લાંબો ઈતિહાસ છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં, આપણા દેશમાં ઉત્પાદિત શાકભાજીમાં પોષક તત્વોની માત્રામાં ભારે ઘટાડો થયો છે. 1914માં 64 મિલિગ્રામથી ઘટીને 1992ના આંકડા અનુસાર માત્ર 2.5 મિલિગ્રામ પર આવી ગયું છે. જ્યારે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનું પ્રમાણ વધી ગયું છે.

અમૃત જલ એક અસરકારક માર્ગ છે

અમૃત ખેતીને બહોળા પ્રમાણમાં અપનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે નાના જંતુઓ અને બેક્ટેરિયા આપણા પાક અને ઉત્પાદનોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જમીનમાંથી આવશ્યક પોષક તત્ત્વો બેક્ટેરિયા દ્વારા છોડ સુધી વહન કરવામાં આવે છે, તેથી તેમની સંખ્યા વધારવાની જરૂર છે, શ્રેષ્ઠ અને સસ્તો રસ્તો છે અમૃત જલ (ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને પાણીનું મિશ્રણ).

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખેડૂત અધિકાર અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી

કાર્યક્રમને સંબોધતા બીજા વક્તા ફૂલ સિંહ માલવિયા, ડેપ્યુટી રજિસ્ટ્રાર, PPV-FR, રાંચીએ ખેડૂતોને ભારતીય છોડની જાતો અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ અધિનિયમ, 2001 અને તેના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ખેડૂતોને તેમના કક્ષાએ સ્થાનિક, જંગલી અને દેશી જાતોના પાકોના બિયારણના સંરક્ષણ વિશે જણાવ્યું હતું અને આ વિષય પર ખેડૂતોને આપવામાં આવતા વિવિધ એવોર્ડ વિશે જણાવ્યું હતું અને વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.

કુદરતી ખેતીના પડકારોનો ઉલ્લેખ કર્યો

આ પ્રસંગે મુખ્ય મહેમાન અને સંસ્થાના નિયામક ડો. કે.કે. શર્માએ જણાવ્યું હતું કે સંસ્થામાં ઓર્ગેનિક ખેતીના સંબંધમાં કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાં પડતી મુશ્કેલીઓ અને પડકારો વિશે પણ તેમણે માહિતી આપી હતી. ડો. શર્માએ કહ્યું કે ઘણી વખત ઉકેલ મોટી સમસ્યાઓનું કારણ બની જાય છે, જેનાથી બચવા માટે આપણે ધીમે ધીમે પરિવર્તન અપનાવવું પડશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">