કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો

ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે. કાર્બનિક પદાર્થોને રિસાયક્લિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.

કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો
Crop Production
Follow Us:
| Updated on: Jan 27, 2024 | 1:22 PM

બગીચાના કચરામાંથી બનાવેલું ખાતર એક ઉપયોગી પદ્ધતિ છે. ખેડૂતો બગીચાના કચરાને રિસાયકલ કરી લેન્ડફિલમાં જતા કચરાનું પ્રમાણ ઘટાડી શકે છે. બગીચાના કચરામાંથી બનાવેલ ખાતરમાં ગુણવત્તા સારી હોય છે. આ પ્રોસેસ દરમિયાન રોગો-જીવાતો દૂર થાય છે. તેના દ્વારા ઉત્પાદન કરેલા ખાતરમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે. જે ખેતરની ઉપજ અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.

કેવી રીતે બનાવવું ખાતર

ICAR ના અહેવાલ અનુસાર, કૃષિ અવશેષોમાંથી ખાતર બનાવવાની જૂની પદ્ધતિ મૂજબ સમગ્ર ખેતરમાંથી અવશેષો એકઠા કરી મોટા ખાડામાં નાખવામાં આવે છે. વરસાદની સિઝનમાં તે પાણીથી ભરાઈ જશે અને તેનાથી ખાતર સડી જાય છે. આ ખાતર તૈયાર થતાં 5 થી 6 મહિનાનો સમય લાગે છે.

સંશોધિત પદ્ધતિ હેઠળ અવશેષોને ખાડામાં નાખવાને બદલે સપાટ જમીન પર રાખવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને સેલ્યુલોઝ હોય છે અને તેમાં નાઇટ્રોજન ઓછું હોય છે. લીલો ચારો ખાતા પશુઓનું છાણ એ સુક્ષ્મજીવોનો મુખ્ય સ્ત્રોત છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ભેજનું પ્રમાણ 50 થી 60 ટકા જાળવો

બગીચાના કચરામાંથી એક ક્વિન્ટલ પાણીમાં ઓગળેલા 1 કિલો યુરિયાને મિક્સ કરો, જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે નાઈટ્રોજનની માત્રા વધારી શકાય. તેના બદલે નાઈટ્રોજનયુક્ત કૃષિ અવશેષો જેમ કે સ્ટ્રો વગેરે પણ ઉમેરી શકાય છે. લીલો ચારો ખાતા પશુઓના છાણને 1:3 ના ગુણોત્તરમાં ભેળવો એટલે કે 25 કિલો પ્રતિ ક્વિન્ટલના દરે નાખો. ખાતર તૈયાર ન થાય ત્યાં સુધી ભેજનું પ્રમાણ 50 થી 60 ટકા જાળવી રાખો.

ત્રીજા કે ચોથા દિવસે ખાતરને ફેરવતા રહો

તેના માટે પાણીનો છંટકાવ કરવામાં આવે તો તે વધારે સારું છે. એરોબિક સ્થિતિ જાળવવા અને ઉત્પન્ન થતી ઉર્જા અને ગરમીને દૂર કરવા માટે દર ત્રીજા કે ચોથા દિવસે ખાતરને ફેરવતા રહો. કચરામાંથી 1 માસમાં ખાતર તૈયાર થાય છે. ખાતર જ્યાં બનાવવામાં આવે છે તે સપાટી ખુલ્લી હોવી જોઈએ, જેથી ખાતરના ઉપયોગી તત્વો જમીનમાં ન જાય.

આ પણ વાંચો : લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર, આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત

ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે. કાર્બનિક પદાર્થોને રિસાયક્લિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">