PM Kisan સન્માન નિધિમાં મોટો ફેરફાર, 6000 રૂપિયા મેળવવા માટે આ દસ્તાવેજ આપવો પડશે

PM Kisan યોજના સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ યોજનાનો ખોટો લાભ લેતા અટકાવવાનો છે. તાજેતરના ભૂતકાળમાં, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એવું જોવા મળ્યું છે કે અયોગ્ય ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે.

PM Kisan સન્માન નિધિમાં મોટો ફેરફાર, 6000 રૂપિયા મેળવવા માટે આ દસ્તાવેજ આપવો પડશે
પીએમ કિસાન યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.Image Credit source: ફાઇલ ફોટો (TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 12:48 PM

પ્રધાનમંત્રી કિસાન (PM Kisan)સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ યોજનાનો ખોટો લાભ લેતા અટકાવવાનો છે. તાજેતરના ભૂતકાળમાં, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એવું જોવા મળ્યું છે કે અયોગ્ય ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજ્યો તરફથી કેન્દ્ર સરકારને પણ માહિતી આપવામાં આવી છે અને તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અયોગ્ય ખેડૂતો પાસેથી વસુલાતની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સરકારનો પ્રયાસ છે કે માત્ર સાચા ખેડૂતોને જ યોજનાનો લાભ મળે. તેને ધ્યાનમાં રાખીને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.

તાજેતરના ફેરફારો અનુસાર, હવે ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરતી વખતે તેમના રેશન કાર્ડની માહિતી આપવી પડશે. આ સાથે, તમારે તમારા રેશન કાર્ડની સોફ્ટ કોપી પણ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ તેમને યોજનાનો લાભ મળશે. અગાઉ પરિવારના સભ્યના નામે ખેતીની રસીદ હોય તો પણ ખેડૂતો નોંધણી કરાવી શકતા હતા, પરંતુ બાદમાં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે જમીનના કાગળો કોના નામે હશે તેને જ યોજનાનો લાભ મળશે.

E-KYC ફરજિયાત

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ તમામ નિયમોની સાથે સરકારે યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. e-KY માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. 12મા હપ્તાનો લાભ લેવા માટે, ખેડૂતોએ સમય મર્યાદામાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. છેલ્લી તારીખમાં આ વખતે સરકાર કોઈ છૂટ આપે તેવી શક્યતા નથી, કારણ કે સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાની વ્યવસ્થા છે. યોજનાનો લાભ લેવા માટે પ્રથમ પાત્રતા એ છે કે ખેતીની જમીન હોવી જરૂરી છે. જો ખેડૂત પાસે ખેતીની જમીન છે અને તે આવકવેરા ચૂકવનાર નથી, તો તે આ યોજનાનો લાભ લઈ શકે છે. એક પરિવારના બે સભ્યો પણ પીએમ કિસાનના પૈસા મેળવી શકે છે. શરત એ છે કે બંને સભ્યોના નામે ખેતીની જમીન હોવી જોઈએ.

ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયા મળ્યા છે

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 11 હપ્તા મળ્યા છે. ખેડૂતોને ઓગસ્ટ પછી 12મો હપ્તો મળશે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ યોજના માટે પીએમ કિસાન પોર્ટલ દ્વારા ઘરે બેસીને અરજી કરી શકાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">