પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 07, 2021 | 10:54 PM

West Bengal માં વિધાનસભા ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસાઓએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસામાં 16 જેટલા લોકોના મૃત્યુ થયા છે. હજી પણ આ હિંસા અટકવાનું નામ નથી લઇ રહી અને હવે હિંસાખોરો મહિલાઓને નિશાન બનાવવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ શુક્રવારે કહ્યું હતું કે West Bengal માં હિંસા બાદ સ્થિતિનું નિરીક્ષણ કરવા પશ્ચિમ બંગાળ પહોંચેલી આયોગની એક ટીમને જાણવા મળ્યું છે કે ઘણી મહિલાઓને બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal)મળી રહી છે અને તેઓ તેમની કિશોરીઓને રાજ્યની બહાર મોકલવા ઈચ્છી રહી છે. પોલીસ તેમની સુરક્ષા માટે અસરકારક પગલા ભરી રહી નથી. રેખા શર્માએ એક નિવેદનમાં એમ પણ કહ્યું કે પીડિતા ડરના કારણે પોતાની ફરિયાદો નોંધાવવામાં પણ અસમર્થ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘર છોડી આશ્રયગૃહમાં રહેવા મજબુર બની મહિલાઓ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, ” West Bengal માં આયોગની ટીમે ઘણી પીડીતાઓ વિશે જાણકારી મેળવી છે કે જેઓ હિંસાના કારણે પોતાનું ઘર છોડીને આશ્રયસ્થાનમાં જ રોકાવ મજબુર બની છે.” ટીમને જાણ કરવામાં આવી હતી કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને તેમના મકાનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં મહિલાઓ રહે છે ત્યાં આશ્રયસ્થાનોમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો અને કહ્યું હતું કે તેમને યોગ્ય તબીબી સારવાર અને ખોરાક આપવામાં આવતો નથી.

સરકારને ત્રણ દિવસમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ West Bengal માં હિંસા અંગેની એક PIL ની નોંધ લેતા કલકત્તા હાઈકોર્ટની પાંચ જજોની ખંડપીઠે રાજ્ય સરકારને ત્રણ દિવસની અંદર વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પછીની હિંસાને કારણે બંગાળમાં લોકોનું જીવન અને સ્વતંત્રતા જોખમમાં છે. ખંડપીઠે રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાને સોગંદનામામાં હિંસા ફાટી નીકળેલા વિસ્તારો અને તેમના નિયંત્રણ અથવા અટકાવવાના પગલાઓનો ઉલ્લેખ કરવા નિર્દેશ આપ્યો હતો.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">