એન્ટેલિયા-મનસુખ હિરેન કેસમાં 9 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે

CBI સચિન વાઝેની NIAની કસ્ટડીમાં પુછપરછ કરી શકશે. 13 માર્ચથી સચિન વાઝે એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએ એન્ટેલિયા સામે જીલેટીન ભરેલ કાર મુકવા અને હિરેન મનસુખની હત્યા કેસની તપાસ કરી રહી છે.

એન્ટેલિયા-મનસુખ હિરેન કેસમાં 9 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે
નવ એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 4:45 PM

મુંબઈ પોલીસના (Mumbai Police) સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેની (sachin vaze) કસ્ટડી આગામી 9 એપ્રિલ સુધી એનઆઈએ (NIA) પાસે રહેશે. એનઆઈએની વિશેષ અદાલતે, સીબીઆઈને (CBI) પણ આદેશ કર્યો છે કે તેઓ જરૂર પડે સચિન વાઝેની પુછપરછ એનઆઈએની કસ્ટડીમાં રહેલા સચિન વાઝેની કરી શકે છે.

એનઆઈએના વિશેષ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ( સીબીઆઈ)ને એનઆઈએની કસ્ટડીમાં રહેલા સચિન વાઝેની પુછપરછ માટે મંજૂરી આપતા કહ્યુ છે કે, સચિન વાઝેની પુછપરછ કરવાનો સમય નક્કી કરવા માટે એનઆઈએ સાથે વાતચીત કરે અને મળીને નક્કી કરે.

એનઆઈએ એ, મનસુખ હિરેન હત્યા કેસમાં પકડાયેલા અને મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયત શિંદે અને નરેશ ઘરેની પણ ન્યાયીક કસ્ટડી વિશેષ કોર્ટ સમક્ષ માંગી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ન્યાયીક કસ્ટડી વધારવા એનઆઈએની દરખાસ્ત સંબધે સચિન વાઝેના વકિલે કહ્યું કે, ન્યાયીક કસ્ટડી સોપો તેની સામે વિરોધ નથી. સીબીઆઈને પણ સહયોગ આપવા તૈયાર છે. પરંતુ છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ (csmt) ખાતે સચિન વાઝેને હાથકડી પહેરાવીન લઈ ગયા હતા તેનો વિરોધ છે.

એનઆઈએ એ સચિન વાઝેના વધુ ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા. 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીન ભરેલ એસયુવી કાર મુકવા અને મનસુખ હિરેન હત્યા કેસની તપાસ એનઆઈએ કરી રહ્યું છે. આ બન્ને કેસમાં સચિન વાઝે અને કોન્સ્ટેબલ વિનાયક શિંદે તેમજ નરેશ ધારની સંડોવણી હોવાનો આરોપ છે. 13 માર્ચે એનઆઈએ સચિન વાઝેની ધરપકડ કરી હતી. એનઆઈએની સ્પેશીયલ કોર્ટે સચિન વાઝેને પહેલા 25 માર્ચ સુધી રિમાન્ડ ઉપર સોપ્યો હતો. ત્યાર બાદ, 3 એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર સોપ્યો હતો. ત્યાર બાદ સાત એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવ્યા હતા. હવે 9 એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવ્યા છે.

Latest News Updates

કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
g clip-path="url(#clip0_868_265)">