વલસાડ : સોશિયલ મીડિયા થકી સગીરાને બ્લેક મેઇલ કરવાનો ખેલ, આરોપી પોલીસ સકંજામાં

ચોંકાવનારી વાત તો એ છે કે આ હવસખોર નરાધમ અહીંથી અટક્યો નહતો. તેણે ફરી વાર સગીરાને પોતાના વશમાં કરવા પ્રયત્નો કર્યા હતા. જોકે પહેલાથી દાઝી ચુકેલી સગીરાએ તેના વશ થઇ નહતી.

વલસાડ : સોશિયલ મીડિયા થકી સગીરાને બ્લેક મેઇલ કરવાનો ખેલ, આરોપી પોલીસ સકંજામાં
Valsad: Blackmailing Sagira through social media, accused in police custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:40 PM

ફરી એકવાર એક સગીરાને લગ્નની લાલચે શોષણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમે (Valsad) વલસાડની એક સગીરા જોડે પ્રેમ સંબંધો બાંધીને તેના ઉપર વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જોકે બાદમાં તેને તરછોડી દઈ અને તેના અંગત ફોટો સોશિયલ મીડિયામાં (Social Media) અપલોડ કર્યા હતા. જોકે આ વિકૃત શખ્સ વધુ બચી ન શક્યો અને આવી ગયો પોલીસ ગીરફતમાં.

સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે, એટલો જ તેનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. અને કેટલાક વિકૃત શખ્સો સોશિયલ મીડિયાને માધ્યમ બનાવી પોતાની કાળી કરતૂત કરે છે. ત્યારે વલસાડની એક સગીરા પણ આવાજ એક શખ્સનો શિકાર બની છે. પહેલા તો આ શખ્સ સગીરાને જનમ જનમનો સાથી લાગતો હતો. કેમ કે સગીરા તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. જોકે બાદમાં તેનો શૈતાની ચહેરો સામે આવ્યો અને સગીરાની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. સગીરા અને આરોપી શખ્સનું ઘર નજીકના ગામમાં છે. મંદિરમાં આવતા જતા અને કેટલીક વાર અપ ડાઉન દરમિયાન આ શખ્સ એ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફાંસી લીધી હતી. બાદમાં તેની જોડે લગ્ન કરવાના વચનો આપી સગીરાને સુરત લઇ ગયો હતો. ત્યાં પણ તેણે અનેક વાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધ્યા હતા.જોકે બાદમાં સગીરાને તરછોડી દીધી હતી.

ચોંકાવનારી વાત તો એ છે કે આ હવસખોર નરાધમ અહીંથી અટક્યો નહતો. તેણે ફરી વાર સગીરાને પોતાના વશમાં કરવા પ્રયત્નો કર્યા હતા. જોકે પહેલાથી દાઝી ચુકેલી સગીરાએ તેના વશ થઇ નહતી. જેથી તેણે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને સગીરાના અંગત અશ્લીલ ફોટો ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા. અને હાર્ડ કોપી પણ જુદી જુદી જગ્યાએ ફેલાવી હતી. જોકે મામલો પોલીસ સુધી જતા આખરે આ વિકૃત પાંજરે પુરાયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયામાં ખોટા નામે એકાઉન્ટ બનાવી યુવતીઓને ફસાવવાના, તેમને બદનામ કરવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જોકે તેમ છતાં આવી માનસિકતા ધરાવતા લોકો અટકતા નથી. ત્યારે આ માટે કડકમાં કડક કાયદો ઘડવાની જરૂર છે કે જેનાથી આવા તત્વો કોઈને બદનામ કરતા પહેલા 100 વાર વિચાર કરે.

આ પણ વાંચો :Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

આ પણ વાંચો :Vadodara: આજવા રોડ પર સ્મશાનની માગ સાથે લોકોએ રસ્તા પર ઉતરવુ પડ્યુ, જાણો શું છે કારણ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">