વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાનું મોત, જેલમાં થયેલી માથાકુટમાં થયો હતો ઘાયલ

વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાનું મોત નિપજ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અજ્જુ કાણીયાની પાણીગેટના વર્ષ 2018ના મર્ડરના ગુનામાં સજા કાપી રહેલા આરોપી સુનિલ પરમાર સાથે જેલમાં જ માથાકૂટ થઇ હતી.જે દરમિયાન સુનીલ પરમાર નામના આરોપીએ અજ્જુ કાણીયાને પતરૂ મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન અજ્જુ કાણીયાનું મોત નિપજ્યું […]

વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાનું મોત, જેલમાં થયેલી માથાકુટમાં થયો હતો ઘાયલ
Follow Us:
| Updated on: Oct 14, 2020 | 6:03 PM

વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાનું મોત નિપજ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અજ્જુ કાણીયાની પાણીગેટના વર્ષ 2018ના મર્ડરના ગુનામાં સજા કાપી રહેલા આરોપી સુનિલ પરમાર સાથે જેલમાં જ માથાકૂટ થઇ હતી.જે દરમિયાન સુનીલ પરમાર નામના આરોપીએ અજ્જુ કાણીયાને પતરૂ મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન અજ્જુ કાણીયાનું મોત નિપજ્યું છે. જોકે અજ્જુના મોત સાથે અંધેરી આલમના એક યુગનો પણ અંત થયો છે. અજ્જુ કાણીયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને, 4 વખત પાસા તથા બે વાર તડીપાર થયેલો છે. અજ્જુ કાણીયો એક એવો આરોપી હતો જેના સામે વડોદરાના તમામ પોલીસ મથકોમાં કેસ નોંધાયેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજ્જુ કાણીયા સામે કુલ 41 ગુના નોંધાયેલા છે.

અજ્જુ કાણીયાના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો સયાજી હોસ્પિટલ અને જેલ પર ઉમટ્યા હતા.જોકે ઘટનાની ગંભીરતા જોતા શહેર પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં બંદોબસ્ત વધારી દીધો છે. તો જેલ ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. મહત્વપૂર્ણ છે કે મુકેશ હરજાણીની હત્યા બાદ ગેંગસ્ટરની હત્યાની આ બીજી મોટી ઘટના છે. ત્યારે આ ઘટનાના શહેરમાં પડઘા ન પડે તે માટે પોલીસે મહેનત શરૂ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">