1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

UP ATS ને મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે લોકોની ધરપકડ કરી છે. અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત
ધર્મપરિવર્તનના આરોપમાં 2 લોકોની ધરપકડ
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 2:53 PM

જબરદસ્તી ધર્મપરિવર્તન (Forced Conversion)ની ઘટનામાં ઉત્તરપ્રદેશ એટીએસને (UP ATS) મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં લોકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું. આ કેસમાં લખનૌથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર કાઝમી દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.

એડીજી લો એન્ડ ઓર્ડરએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 2 જૂને બંને આરોપીઓની ડાસનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે. પકડાયેલા ઉમર ગૌતમે પોતે પણ હિન્દુથી મુસ્લિમમાં પરિવર્તન કરેલું છે. અહેવાલ અનુસાર આ વ્યક્તિ હવે રૂપાંતર માટેનું અભિયાન ચલાવે છે.

ઉમરે અને તેના સાથી જહાંગીર સાથે મળીને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લઈને લોકોને કન્વર્ટ કરાવતા હતા. અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ISI પાસેથી પૈસા મળતું હતું ફંડ

આ લોકોએ મથુરા, વારાણસી સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ધર્મ પરિવર્તન અભિયાન ચલાવતા હતા. તેમણે પોતે અનેક મૂક-બધિર મહિલાઓના ધર્મ બદલીને લગ્ન કરાવ્યાની વાત કબુલ કરી છે. ઉમર અને જહાંગિરે નોઇડાની મૂક-બધીર શાળાના દોઢ ડઝન બાળકોના પણ ધર્માંતરણ કરાવ્યા છે. લખનૌમાં આ બંને સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

1000 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

આ FIR માં આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ શામેલ છે. આ સેન્ટર દિલ્લીના જામિયા નગર C2 જોગાબાઈ એક્સ્ટેન્શનમાં આવેલ છે. આ સેન્ટરની વાત કરીએ તો તેમાં 2 વર્ષથી જબરદસ્તી ધર્માંતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ વર્ષમાં 250 થી 300 લોકોનું ધર્મપરિવર્તન એક વર્ષમાં કરાવે છે.

ગાઝિયાબાદમાં નોંધાયેલા કેસની તપાસ બાદ ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેટવર્ક લાંબા સમયથી એટીએસના રડાર પર હતું. પકડાયેલા બંને આરોપીઓની પુછપરછ કરીને પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">