મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

|

Jan 15, 2020 | 1:33 PM

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર […]

મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

Follow us on

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

Next Article