એક સમયના DON મુખ્તારની UP જેલમાં હાલત થઇ રહી છે ખરાબ, નથી આવી રહી ઊંઘ

ઉત્તર પ્રદેશના બાહુબલીથી નેતા બનેલો મુખ્તાર અંસારી બંદાની જેલમાં સળિયા ગણી રહ્યો છે. જેલમાં તેને શાંતિથી ઊંઘ પણ નથી આવી રહી.

એક સમયના DON મુખ્તારની UP જેલમાં હાલત થઇ રહી છે ખરાબ, નથી આવી રહી ઊંઘ
Mukhtar Ansari
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 4:55 PM

ઉત્તર પ્રદેશના બાહુબલીથી નેતા બનેલો મુખ્તાર અંસારી બંદાની જેલમાં સળિયા ગણી રહ્યો છે. જેલમાં તેને શાંતિથી ઊંઘ પણ નથી આવી રહી. મુખ્તાર અંસારી પંજાબથી બંદાની જેલમાં શિફ્ટ થયા ત્યારથી તેની નિંદ્રાધીન રાતો ગાયબ થઈ ગઈ. જેલમાં અનેક રાત સુધી તે યોગ્ય રીતે સૂઈ શક્યો નથી. એક તો યુપીની ગરમી અને ઉપરથી મચ્છરોએ મુખ્તાર અંસારીની હાલત ખરાબ કરી દીધી છે. પંજાબ જેલમાં કેટલાક વર્ષો ગાળ્યા બાદ, મુક્તા અંસારી હવે બંદાની જેલમાં મચ્છરોથી હેરાન થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીને ત્રણ-ચાર દિવસ પહેલા પંજાબની જેલમાંથી યુપીની જેલમાં ખસેડવામાં આવ્યો છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ગરમીએ મુખ્તાર અંસારીને પરેશાન કરી દીધો છે, જેણે પંજાબથી લાવ્યા બાદ બાંદા જેલમાં બે-ત્રણ રાત વિતાવ. ગરમી પણ મુખ્તાર અંસારીને શાંતિથી સુવા દેતી નથી. પંજાબની તુલનામાં ઉત્તર પ્રદેશમાં 10 ડિગ્રીથી વધુ તાપમાન છે. આ જ કારણ છે કે ગરમીને કારણે 2019 થી પંજાબ જેલમાં બંધ રહેનારા મુખ્તાર અંસારીને પણ અહિયાં હેરાન થવું પડે છે.

આપને જણાવી દઈએ કે બુધવારે વહેલી સવારમાં મુખ્તાર અંસારીને એક એમ્બ્યુલન્સમાં પંજાબથી બંદા જેલમાં લાવવામાં આવ્યો હતો. આ બાહુબલીને યુપીથી પંજાબ લઇ જવામાં પોલીસ દળનો મોટો કાફલો મુખ્તાર અન્સારી સાથે હતો. પોલીસે આશરે 900 કિ.મી.ની મુસાફરી કરી હતી અને 16 કલાકની મુસાફરી પછી મુખ્તાર અન્સારીને બાંદા જેલમાં ખસેડ્યો હતો. આ યાત્રામાં પોલીસે ત્રણ વખત માર્ગ પણ બદલી નાખ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે, બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, જેમાં કોઈ ગંભીર આરોગ્ય સમસ્યાઓ બહાર આવી ન હતી.તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારી કડક દેખરેખ હેઠળ જેલમાં છે, જ્યાં તેની પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્તાર પર હત્યા સહિતના અનેક કેસ છે.

આ પણ વાંચો: બોલિવુડને લાગી કોરોનાની નજર, એપ્રિલમાં આ શાનદાર ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ

આ પણ વાંચો: તાપસી પન્નુએ કંગનાને કેમ કહ્યું – આભાર? કંગનાએ તાપસીને આપ્યો આવો મજેદાર જવાબ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">