KHEDA : નડિયાદમાં નવજાત બાળક વેચવાનું કૌભાંડ ઝડપાયું, જાણો કેવી રીતે વેચવામાં આવતું હતું બાળક

ખેડા એસઓજી પોલીસને આ પ્રકરની માહિતી મળી હતી કે બાળક વેચવાના કૌભાંડને ટૂંક સમયમાં અંજામ આપવામાં આવનાર છે, અ બાતમીને આધારે પોલીસે આ સાગર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 2:52 PM

ખેડાના નડિયાદમાં એસઓજીએ પોલીસે બાળક વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસને નવજાત બાળક વેચવાઆ સમગ્ર કૌભાંડની જાણ થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાને મોટી રકમની લાલચ આપતા હતા અને મહિલા પાસેથી તાજા જન્મેલા બાળકને ખરીદી લેવામાં આવતું હતું. ખેડા એસઓજી પોલીસે ડમી ગ્રાહકો મોકલી નવજાત બાળક વેચવાઆ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

રાજ્યમાં સરોગેટ મધર દ્વારા સંતાનપ્રાપ્તિ પર કડક પ્રતિબંધ લગાવાયા બાદ નડિયાદમાં બાળક વેચવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલી બે મહિલાઓ દલાલ મારફતે રાજ્ય બહારની ગરીબ ગર્ભવતી મહિલાનો સંપર્ક કરતી હતી અને આવી મહિલાઓને મોટી રોકડ રકમની લાલચ આપવામાં આવતી હતી.

જે ગર્ભવતી મહિલાઓને પ્રસુતિમાં પાંચ કે છ મહિના બાકી હોય તેમને ગુજરાત લાવવામાં આવતી હતી અને નજીકની હોટલ પર તેના રોકાણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ દરમિયાન આવી ગર્ભવતી મહિલાઓના રોકાણનો તમામ ખર્ચ કૌભાંડ આચરનારા લોકો દ્વારા કરવામાં આવતો હતો. ખેડા એસઓજી પોલીસને આ પ્રકરની માહિતી મળી હતી કે બાળક વેચવાના કૌભાંડને ટૂંક સમયમાં અંજામ આપવામાં આવનાર છે, અ બાતમીને આધારે પોલીસે આ સાગર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">