મોરે મુકેલા ઈંડા ચોરીને ચાર લોકોએ કર્યું આ કૃત્ય, ગ્રામ્યજનોમાં આક્રોશ બાદ તપાસમાં લાગી પોલીસ

ગ્રેટર નોઈડાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્લોટમાં મોરે મુકેલા ઈંડા ચાર વ્યક્તિઓએ ખાઈ લીધા. જેને કારણે ગુસ્સે થયેલા ગ્રામીણોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરે મુકેલા ઈંડા ચોરીને ચાર લોકોએ કર્યું આ કૃત્ય, ગ્રામ્યજનોમાં આક્રોશ બાદ તપાસમાં લાગી પોલીસ
Four people made an omelette of peacock eggs, villagers complain to the police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:32 AM

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડાથી એક મામલો સામે આવ્યા બાદ ખુબ ચર્ચાયો છે. અહિંયાની પોલીસે મોરના ઈંડા (Peacock Eggs) ખાઈ જનાર આરોપીની તપાસ શરુ કરી છે. ઘટનામાં આરોપ છે કે ચાર લોકોએ મળીને રાષ્ટ્રીય પક્ષી મોરના ચાર ઈંડા ચોરીને તેની ઓમલેટ બનાવીને ખાધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે (Police) હજી સુધી આ મામલે એફઆઈઆર નોંધી નથી, પરંતુ ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામના કેટલાક રહેવાસીઓએ તેની ફરિયાદ કરી છે.

ગામના આ લોકોએ કર્યું કૃત્ય

ફરિયાદ અનુસાર માહિતી મળી છે કે તાજેતરમાં જ જેવરના બીરમપુર ગામમાં એક મોરે ખાલી પ્લોટમાં ચાર ઈંડા મુક્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “સોમવાર સાંજે ગામના જ ચાર લોકોએ એ ઈંડાને લઇ લીધા, પછી તેમાંથી એકના ઘરે તેને રાંધીને ખાધા. આ કારણે સ્થાનિકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘરથી ઈંડાની છાલ પણ મળી આવી છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પોલીસ કરી રહી છે તપાસ

ફરિયાદકર્તાઓએ કહ્યું છે કે મોર એક રાષ્ટ્રીય પક્ષી છે. અને આ કારણે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સખત સજાની માંગ પણ તેમને કરી છે. SHO ખૂપુરા દિનેશ યાદવનું કહેવું છે કે, ‘અમને ફરિયાદ મળી છે અને અમે તપાસ શરુ કરી દીધી છે. સત્યતા જાણવા માટે વિશેષજ્ઞ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ બાદ કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

જોકે સુત્રોનું કહેવું છે કે સમગ્ર કિસ્સો ગામના એક પૂજા સ્થાન સાથે જોડાયેલી સંપતિ વિવાદનો છે. તેમજ મોર ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ,1972 હેઠળ સંરક્ષિત પક્ષી છે.

આ પણ વાંચો: ફાઇઝર, મોડર્ના વેક્સિનની ડિલીવરી પર US એ કહ્યું- ભારત સરકારની આ મંજૂરી મળતા જ કરુશું રવાના

આ પણ વાંચો: OMG: આ મોટો અભિનેતા કંગનાના આગામી પ્રોજેક્ટમાં જોડાયો, કંગનાએ કહ્યું ‘વેલકમ સર’

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">