લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પાંજરા ગોઠવી મારણ તરીકે મુકવામાં આવતા મરઘાં ચોરી થઇ જતા દીપડો પાંજરા આસપાસ ભટકવા છતાં ઝડપાતો નથી. દીપડાના હુમલાનો ભય સતત ગ્રામજનોને સતાવ્યા કરે છે . ઉલ્લેખનીય છે કે […]

લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 20, 2019 | 5:51 PM

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પાંજરા ગોઠવી મારણ તરીકે મુકવામાં આવતા મરઘાં ચોરી થઇ જતા દીપડો પાંજરા આસપાસ ભટકવા છતાં ઝડપાતો નથી.

દીપડાના હુમલાનો ભય સતત ગ્રામજનોને સતાવ્યા કરે છે . ઉલ્લેખનીય છે કે એક મહિનામાં દીપડાના હુમલામાં 5લોકો ઈજાગ્રસ્ત થયા છે, એક પશુનું મારણ થયું છે જયારે એક ખેડૂતનો આમના-સામનામાં આબાદ બચાવ થયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પાછળ વનવિભગના સર્વે કે પાંજરાની પસંદગી નહિ પરંતુ એક વિચિત્ર પ્રકારની કહી શકાય એવી ચોરી જવાબદાર છે. દીપડો પકડવા મુકતા પાંજરાઓમાંથી દરરોજ રાતે થઇ રહી છે મારણની ચોરી. દીપડો પકડવા દેશી મરઘાં મારણ તરીકે મુકવામાં આવે છે. રાતે કેટલાક તત્વો પાંજરા ખોલી તેમાંથી મરઘાંઓની ચોરી કરી જાય છે અને પાંજરામાં મારણ ન હોવાથી આસપાસ ભટકવા છતાં દીપડો પાંજરામાં પકડાતો નથી. એક મહિનામાં 15થી 20મરઘાં ચોરી થયા છે.

[yop_poll id=1643]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">