ATSએ રોહિંગ્યા અજીજુલહકનો પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની અમદાવાદથી કરી ધરપકડ

એટીએસ(ATS) મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા અજીજુલહકના (ROHINGYA AZIZULHAK) મદદગારો પર એટીએસ સકંજો કસતી જોવા મળી રહી છે. બનાવટી માર્કશીટ્સ(MARKSHEET) બનાવનાર અબ્દુલ મન્નાનની ધરપકડ બાદ હવે એટીએસએ પાસપોર્ટ (PASSPORT)  બનાવનાર નરેશની પણ ધરપકડ કરી છે.

ATSએ રોહિંગ્યા અજીજુલહકનો પાસપોર્ટ બનાવનાર વ્યક્તિની અમદાવાદથી કરી ધરપકડ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:22 PM

એટીએસ(ATS) મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા અજીજુલહકના (ROHINGYA AZIZULHAK) મદદગારો પર એટીએસ સકંજો કસતી જોવા મળી રહી છે. બનાવટી માર્કશીટ્સ(MARKSHEET) બનાવનાર અબ્દુલ મન્નાનની ધરપકડ બાદ હવે એટીએસએ પાસપોર્ટ (PASSPORT)  બનાવનાર નરેશની પણ ધરપકડ કરી છે. શુક્રવારે એટીએસએ તેની અમદાવાદથી (AHMEDABAD) ધરપકડ કરી હતી. આ વચ્ચે સાયબર છેતરપિંડીના (CYBER FRAUD) અન્ય કેસમાં એટીએસે શુક્રવારે મુરાદાબાદ, અમરોહા અને સંભાલમાં પણ દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસને ઈનપુટ મળ્યું હતું કે અજીજુલહકની ધરપકડ બાદ નરેશે ગુજરાતમાં (GUJARAT) આશરો લીધો હતો. તેના લોકેશન અંગેની માહિતી મેળવ્યા બાદ એક ટીમ ગુજરાત રવાના કરવામાં આવી હતી. શુક્રવારે ટીમે અમદાવાદમાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મોડી સાંજે તેની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંતકબીરનગરમાં રહેતા નરેશએ જ અજીજુલહકનો પાસપોર્ટ બનાવ્યો હતો. આ પહેલા ગત શનિવારે એટીએસએ સંતકબીરનગર જિલ્લાના ખલીલાબાદ શહેરમાંથી અજીજુલહકની બનાવટી માર્કશીટ બનાવનાર અબ્દુલની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બનાવટી માર્કશીટ બનાવનાર અબ્દુલ મન્નાન નગરપાલિકામાં તકનીકી સહાયક તરીકે તૈનાત છે. રિમાન્ડ પર પૂછપરછ દરમિયાન એટીએસ અજીજુલહકને લઈને ખલીલાબાદ ગયો હતો. તેણે અબ્દુલ મન્નાનને ઓળખી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેની હાઈસ્કૂલની માર્કશીટ મન્નનની મદદથી બનાવવામાં આવી હતી. અદાલતે અબ્દુલ મન્નનની સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. એટીએસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.

અજીજુલહકને ટેરર ​​ફંડિંગ નેટવર્ક સાથે પણ જોડવામાં આવે તેવી આશંકા છે. તે સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે. દેશના વિવિધ પ્રાંત અને વિદેશથી 25 લાખ રૂપિયા મોકલવાની માહિતી પણ તેના બેંક ખાતામાં મળી છે. સાયબર ફ્રોડના કેસમાં એટીએસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હમણાં માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે કે આ કેસ કઈ ઘટના જોડાયેલો છે, પરંતુ શુક્રવારે એટીએસની ટીમોએ મળીને મુરાદાબાદ, અમરોહ અને સંભાલની કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: BHARAT BIOTECHની મોટી જાહેરાત, ‘Covaxin’ રસીની સાઈડ ઈફેક્ટ સામે આપશે વળતર

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">