Ahmedabad: બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી લાખોની લૂંટ કરાઇ 

બહેરામપુરામાં ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી NRI સિનિયર સીટીઝનની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 5:56 PM

Ahmedabadના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં સહિત લાખોની લૂંટ કરવામાં આવી છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા આનંદજી કલ્યાણજી જૈન નગરમાં લૂંટનો આ બનાવ બન્યો છે. 

મળતી માહિતી મુજબ આ NRI સિનિયર સીટીઝન ઘરે એકલા હતા ત્યારે ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી તેમની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમણને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, મોબાઈલ ફોન સહિતની લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">