મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

શુક્રવાર સુધીમાં શહેરના 92 લાખ 35 હજાર 708 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે બીજા 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મળી જાશે. સાથે આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:58 PM

Maharashtra : કોરોના વેક્સિનેશનમાં મુંબઈ (Mumbai) આજે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યુ છે. શુક્રવારે શહેરમાં 92 લાખ 35 હજાર 708 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. એટલે કે આજે 838 ડોઝ આપ્યા પછી મુંબઈની 100 ટકા પુખ્ત વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળી જશે. આ રેકોર્ડ બનાવનાર મુંબઈ ભારતનું પ્રથમ મેટ્રો સિટી બનશે.

કોરોના વેક્સિનેશન અભિયાનમાં મુંબઈનો ડંકો

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શુક્રવારે જ 99.99 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યો છે. મુંબઈ દરરોજ વેક્સિનના 2 લાખ ડોઝ આપવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ જેવા મહાનગરોની સરખામણીમાં મુંબઈ રસીકરણના અભિયાનમાં (Vaccination campaign) આગળ છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર બીજા ડોઝ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 65 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

ભારતમાં આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે

જો દેશના રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાત્રતા ધરાવતા 80 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ 38 ટકા લોકોને રસીનો બીજો ડોઝ પણ મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Department) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગ્નાનીએ ‘હર ઘર દસ્તક’ અભિયાન સાથે સંબંધિત વેબિનારમાં જણાવ્યુ હતુ કે, 30 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળી જાય તે સરકારનું લક્ષ્ય છે.

ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ગુરુવારે તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ‘હર ઘર દસ્તક’ અભિયાન અંતર્ગત રાજ્યોમાં પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે બીજા ડોઝ અંગેની વ્યવસ્થા વધારવા પણ સુચન કર્યુ હતુ.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">