Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા.

Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા
Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Mar 27, 2021 | 6:32 AM

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા. બંને દિવસોમાં, શહેરમાં એક હાઈયેસ્ટ સ્પાઈક નોંધાઈ. હતી, હાલ, શહેરમાં 43 સક્રિય કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાં ઝૂંપડપટ્ટીઓ અને ચાલોનો સમાવેશ થાય છે, જ્યારે દર્દીઓ મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં 497 ઇમારતો સીલ કરી દેવામાં આવી છે.

કોરોનાવાયરસ કેસેસની સંખ્યામાં વધારો થતાં, એકંદરે કુલ આકડો 3,85,628 પર પહોંચયો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં 9 જાનહાનિ નોંધાઈ હતી, જેથી મૃત્યુઆંક વધીને 11,629 પર પહોંચી ગયો છે. શહેરમાં હાલમાં 36404 સક્રિય કેસ છે.19 અને 25 માર્ચની વચ્ચે મુંબઈમાં કોવિડ -19 ગ્રોથ રેટ .98% છે, જ્યારે રિકવરી રેટ 87% છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 36902 નવા કેસેસ નોંધાયા છે. આ સાથેજ 112 લોકોના મોત થયા છે અને 17,019 દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્યના COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે તમામ જિલ્લા કલેક્ટરોની બેઠક મળી હતી. અને બૈઠક બાદ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણા કરી દેવામાં આવી, જે 28 માર્ચથી લાગૂ કરવામાં આવશે. આ સાથે રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી તમામ મૌલને બન્દ રાખવાના નિર્દેશ દેવાયા છે.મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે હાલ તેમણે લોકડાઉન લાદવાની ઇચ્છા નથી, પણ જો સ્થિતિ બેકાબૂ થાય તો આ બાબત તમામ જિલ્લા કલેકટરો ને નિર્ણય લેવા માટે છૂટ આપવામી આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સાથે તેમણે જે-તે વિસ્તારના અધિકારીઓને હોસ્પિટલના પૂરતા બેડ અને દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા જણાવ્યું હતું. દિવસે ને દિવસે કોરોનાની ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ ને જોતા હોળી-ધૂળેટી માટે રાજ્ય સરકાર તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયુ છે જેમાં લોકોને સાદાઈથી તહેવારની ઉજવણી કરવા અને ભીડ ન કરતા કોવિડ19 ની ગાઈલાઈન્સનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">