Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ વેક્સિના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
Corona Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:09 PM

Corona vaccination : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya)રવિવારે જણાવ્યુ હતુ કે, દેશના 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ કોરોનાની વેક્સિનના (Corona Vaccine)  બંને ડોઝ લીધા છે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘સબકા સાથ સબકા પ્રયાસ’ના મંત્ર સાથે ભારતે તેની 75 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ આપ્યા છે. આપણે કોરોનાની લડાઈમાં વધુ મજબૂત બની રહ્યા છીએ.આપણે નિયમોનું પાલન કરવું પડશે અને શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી પડશે.

ઉપરાંત આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં 12.43 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

તમને જણાવી દઈએ કે, દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયુ હતુ. જ્યારે કોવિડ 19 રસીકરણનો બીજો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના નવા તબક્કામાં કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી કરીને રાજ્યો અને કેન્દ્રોને મફતમાં સપ્લાય કરશે.

PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ પણ ભારતની આ ઉપલબ્ધિ પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે, તમામ પુખ્ત વયના 75 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન. સાથે જ તેમણે કહ્યુ કે, રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.

24 કલાકમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 દર્દીઓના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે 3,52,784 લોકો કરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોની (Active Case) સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">